ahemdabad

ahemdabadગુજરાત

અમદાવાદ વિમાન દુર્ઘટના: મૃતદેહ સોંપણી કાર્ય તેજ બન્યું, ૮૦ પૈકી ૩૩ની ઓળખ થઈ

અમદાવાદ: ૧૨મી જૂને અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી એર ઇન્ડિયાની AI171 વિમાન દુર્ઘટના બાદ રાહત અને ઓળખની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી

Read More
ahemdabadગાંધીનગર

ગાંધીનગર-અમદાવાદમાં ઠંડકનો અનુભવ: પ્રિ-મોન્સુન ઝાપટાં બાદ વરસાદની આશા

ગાંધીનગર/અમદાવાદ: ગાંધીનગર અને અમદાવાદમાં આજ સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. આકરી ગરમીની સિઝન હોવા છતાં, આકાશ વાદળછાયું

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ: દુર્ઘટનાનો વિડીયો રેકોર્ડ કરનાર વિદ્યાર્થી આર્યને વર્ણવી આપવીતી

અમદાવાદ: અમદાવાદમાં ગુરુવારે બપોરે બનેલી પ્લેન દુર્ઘટનાનો સંપૂર્ણ વીડિયો એક વિદ્યાર્થીના કેમેરામાં રેકોર્ડ થઈ ગયો હતો, જેણે અનેક સવાલો ઉભા

Read More
ahemdabadગુજરાત

લોકરક્ષક ભરતી પરીક્ષા આવતીકાલે: ૧૨,૦૦૦થી વધુ જગ્યાઓ માટે ૨.૪૭ લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

ગાંધીનગર: ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર છે. રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ૧૨૪૭૨ જગ્યાઓ માટેની

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ વિમાન દુર્ઘટના: બોઇંગ ૭૮૭ ડ્રીમલાઈનરમાં ખામીના પુરાવા નથી – US પરિવહન સચિવ

અમદાવાદ: ગઈકાલે અમદાવાદમાં થયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના પ્રત્યે શોક વ્યક્ત કરતા અમેરિકાના પરિવહન વિભાગના સચિવ સીન ડફીએ આજે જણાવ્યું હતું

Read More
ahemdabadગુજરાત

પ્લેન દુર્ઘટના બાદ અમદાવાદમાં શોકનો માહોલ: PM મોદીએ અસરગ્રસ્તોને સાંત્વના આપી

અમદાવાદ: આજે બપોરે સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેક-ઓફ બાદ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયું,

Read More
ahemdabadગુજરાત

‘રામ રાખે તેને કોણ ચાખે’: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં એકમાત્ર મુસાફરનો આબાદ બચાવ

અમદાવાદ: અમદાવાદમાં બનેલી ભયાવહ પ્લેન દુર્ઘટનામાં જ્યારે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે એક ચમત્કારિક ઘટના સામે આવી છે. ૪૦

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ પ્લેન દુર્ઘટના: PM મોદી ઘટના સ્થળે પહોંચ્યા

અમદાવાદ: મેઘાણીનગર સ્થિત સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે બપોરે એક ભયાવહ દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ પ્લેન દુર્ઘટના: મૃતકોની ઓળખ માટે DNA સેમ્પલ લેવાશે, ઘાયલોની સ્થિતિ સ્થિર

અમદાવાદ: અમદાવાદમાં બનેલી કરુણ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આરોગ્ય અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ મહત્વની

Read More
ahemdabadરમતગમતરાષ્ટ્રીય

અમદાવાદ એરપોર્ટ પર કરુણ દુર્ઘટના: ક્રિકેટરોએ વ્યકત કર્યો શોક

અમદાવાદ: મેઘાણીનગર સ્થિત સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે બપોરે એક ગોઝારી દુર્ઘટના બની છે. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું

Read More