ગાંધીનગર

ગાંધીનગરગુજરાત

પેટ્રોલ-ડીઝલના અસહય ભાવ વધારા સામે કોંગ્રેસ ધ્વારા કાલે ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર : કોરોના મહામારીના વચ્ચે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર અસર હેઠળ પ્રજાજનો

Read More
ગાંધીનગરગુજરાત

યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગ કરવા શિક્ષણ વિભાગે કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ સેન્ટર કાર્યરત કર્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું ગાંધીનગરમાં શરૂ કરવામાં આવેલું આ ભવનમાં વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક સજજતા સહિતના

Read More
ગાંધીનગરગુજરાત

ભારે વિવાદ બાદ હવે સરકારે નિર્ણય ફેરવ્યો, ધો.૧૦ના વિદ્યાર્થીઓને અપાતા એલ.સી.માં હવે માસ પ્રમોશન નહી લખાય

અમદાવાદ : ધો.૧૦માં માસ પ્રમોશન આપવામા આવ્યુ છે ત્યારે સરકારે અગાઉ માસ પ્રમોશનના નિયમોમાં એલ.સી.માં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનુ જણાવ્યુ

Read More
ગાંધીનગર

કોરોના સંક્રમણમાં ઘટાડો થતા હવે શહેરના તમામ ઉધાનો  સવારે ૬ થી સાંજે ૭ કલાક સુધી ચાલુ રહેશે

ગાંધીનગર: છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે ત્યારે પ્રથમ લહેરમાં વિવિધ પ્રતિબંધો લગાવીને સંક્રમણ અટકે

Read More
આરોગ્યગાંધીનગર

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફુલફ્લેગમાં નોન કોવિડની કામગીરી શરૂ કરવા સુચના

ઘટતા જતા કોરોનાના કેસને પગલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફુલફ્લેગમાં નોન કોવિડની કામગીરી શરૂ કરવા સુચના આપી છે. જેના માટે હોસ્પિટલના

Read More
ગાંધીનગરગુજરાત

“મા – અમૃતમ્ વાત્સલ્ય”યોજનાના દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવાનો નિર્ણય

ગાંધીનગર: રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમા તથા ગંભીર બીમારીઓ સામે ત્વરિત સારવાર પુરી પાડવા માટે રાજય સરકારે “મા-અમૃતમ વાત્સલ્ય” યોજના કાર્યરત છે.

Read More
ગાંધીનગર

યૂરોપ, સાઈબીરીયા, ચીન અને હિમાલયની તળેટીમાંથી પક્ષીઓ ગાંધીનગર આવ્યાં

ગાંધીનગરનાં કલોલ તાલુકાના પલસાણા ગામમાં આવેલા તળાવમાં હજારો કિલો મીટરની સફર ખેડીને આવનારા પક્ષીઓનું આગમન થયું છે. પક્ષીઓના કલરવથી ચારે

Read More
ગાંધીનગર

મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી પર્યવારણદિનની ઉજવણી કરાવશે

ગાંધીનગર: પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાશે. અહીં મુખ્યમંત્રી તુલશીના રોપાનું વાવેતર કરીને પર્યાવરણ દિનની ઉજવણી

Read More
ગાંધીનગર

આજે વિશ્વ પર્યાવરણ દિવસે ગાંધીનગરવાસીઓ પાટનગરને ફરી “હરિયાળું શહેર” બનાવવાનો સંકલ્પ લેશે

ગાંધીનગર : કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પર્યાવરણનું મહત્વ સુપેરે સમજાવી દીધું છે જેના પ્રતાપે હવે મોટી સંખ્યામાં નાગરિકો પર્યાવરણના જતન

Read More
ગાંધીનગરગુજરાત

કોંગી કાઉન્સિલર્સે મંજૂર કરાવેલા કામનું ભાજપના ઉમેદવારો દ્વારા ખાતમૂહૂર્ત!

કોરોના કેસો ઘટતા ભાજપના ઉમેદવારો પ્રચારમાં લાગ્યા છે. તાજેતરમાં ભાજપે પ્રચારના નામે સેવા હી સંગઠન નામે મંજૂરી વગર કાર્યક્રમ યોજયો

Read More