ગુજરાત

ગુજરાત

દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, કચ્છમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજે 13 શહેરમાં તાપમાન 37 ડિગ્રીને પાર થયું હતું. વધતી જતી ગરમી

Read More
ગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતના 11 સહિત કોંગ્રેસના 57 લોકસભા ઉમેદવારની ત્રીજી યાદી જાહેર

લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ગયા છે ત્યારે રાજકીય પક્ષોએ પણ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની

Read More
ગુજરાત

દ્વારકા જતા 40 પદયાત્રીઓને રાત્રે ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર માટે લઈ જવાયા

દૂર દૂર થી લાખો લોકો પદયાત્રા કરી દ્વારકા પહોંચી રહ્યાં છે. ફુલડોલ ઉત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ છે. ભગવાન દ્વારકાધીશ

Read More
ગુજરાત

ગોંડલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભોજન અને નાસ્તા બાદ 28 પ્રવાસીઓને ફુડ પોઈઝનિંગની અસર

ગોંડલના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રી ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ પ્રવાસીઓને ફુડ પોઈઝનિંગની અસર થઇ હતી. ફૂડ પોઇઝનિંગને પગલે

Read More
ગુજરાત

આચાર સંહિતા ભંગ બદલ રાજકીય પક્ષો અને નેતાઓ સામે ચૂંટણી પંચ શું એક્શન લઈ શકે?

જો કોઈપણ રાજકીય પક્ષ અથવા રાજકીય પક્ષના કોઈપણ ઉમેદવાર આચાર સંહિતાનું પાલન ન કરે તો તેની સામે ચૂંટણી પંચ દ્વારા

Read More
ગુજરાત

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભાની

Read More
ગુજરાતરાષ્ટ્રીય

ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવવા ચૂંટણી પંચનો આદેશ

લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.

Read More
ગુજરાત

રાજ્યમાં 1લી એપ્રિલથી દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર આપવા ફરજિયાત

રાજ્યમાં 1લી એપ્રિલથી દસ્તવેજ નોંધણીના નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી

Read More
ahemdabadગુજરાત

ભાજપે બીજી યાદી કરી જાહેર, અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે હસમુખ પટેલ કરાયા રીપીટ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ સહિત રાજકીય પાર્ટીઓએ લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓમાં જોતરાઈ છે. ભાજપે આજે બીજી યાદી

Read More
ahemdabadગુજરાતરાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ અમદાવાદથી 85 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે તેમણે અમદાવાદથી 85 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતુ.

Read More