ગુજરાત

ગાંધીનગરગુજરાત

રાજ્યની શાળાઓમાં 21 દિવસનું રહેશે દિવાળી વેકેશન, બાળકોમાં આનંદો

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી દીધી છે. રાજ્યની

Read More
ગાંધીનગરગુજરાત

સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળ સમેટાઈ, આજથી દુકાનો રાબેતા મુજબ ખુલશે

રાજ્યના સસ્તા અનાજના દુકાનધારકો પોતાની પડતર માંગોને લઇ હળતાળ પર ઉતર્યા હતા અને તેના કારણે ઘણી સમસ્યાઓ આવવાની સંભાવના વ્યક્ત

Read More
ahemdabadગુજરાત

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોટો ચુકાદો : પ્રજ્ઞેશ પટેલને મળ્યા જામીન

ઇસ્‍કોન બ્રિજ અકસ્‍માત કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઇસ્‍કોન બ્રિજ અકસ્‍માતમાં તથ્‍ય પટેલે રસ્‍તા પર ઉભેલા ૯ માસૂમ

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિના વધુ 67 લાભાર્થીઓને 11 કરોડથી વધુની સહાય વિતરણ કરાઈ

ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ” હેઠળ નોંધાયેલ કૃષિ ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગની સ્થાપના માટે

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રાજભવનમાં ૧૩ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સ્થાપના દિવસ સમારોહની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ

પહેલી નવેમ્બરે ભારતના પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરલ, તામિલનાડુ, પોંડીચેરી, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર દ્વીપસમૂહનો

Read More
ગાંધીનગરગુજરાત

સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળ યથાવત, સરકારે આપી ચેતવણી

રાજ્યમાં ગઇકાલથી સસ્તા અનાજની દુકાનના સંચાલકો વિવિધ માગણીઓને લઈ હડતાળ પર છે. રાજ્ય સરકાર અને સસ્તા અનાજની દુકાનના ધારકોની બેઠકમાં

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રાજ્યમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7618 લોકોના મોત

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત અને તેમાં થયેલ મોતના આંકડા

Read More
ગુજરાતધર્મ દર્શન

પ્રેમના ભાવને અપનાવવાથી જ સમગ્ર સંસારમાં શાંતિ સ્થાપિત થશે: નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ

૭૬મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના અંતિમ દિવસે સમાપન સત્રમાં ઉપસ્થિત વિશાળ માનવ પરીવારને સંબોધિત કરતાં નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજે

Read More
ગાંધીનગરગુજરાત

સરદાર પટેલની જન્મજયંતીને લઈ રાજ્યની 8 મનપામાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાશે

સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે ગુજરાત

Read More
ગાંધીનગરગુજરાત

સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે હેરિટેજ ટ્રેન અને સહકાર ભવનની આજે ભેટ આપશે પીએમ મોદી

કેવડીયા ખાતે આજે હેરિટેજ ટ્રેન તેમજ સહકાર ભવનનું લોકાર્પણ કરશે પીએમ મોદી વડાપ્રધાન મોદી બે દિવસીય ગૃહરાજ્ય ગુજરાતના પ્રવાસે આવ્યા

Read More