ગુજરાત

ગુજરાત

રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના અમલીકરણ અર્થે કેવડિયા ખાતે શિક્ષણ સમિટનું આયોજન

રાષ્ટ્રીય શિક્ષણનીતિ(NEP)-૨૦૨૦ના વિવિધ પાસાઓ અંગે ચર્ચાઅને વિચાર-વિમર્શ કરવા માટે રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.૨૬ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ નર્મદા જિલ્લાના

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં નાગરિકોને મળતી આરોગ્ય સેવામાં વધારો: નવી ૮૨ એમ્બ્યુલન્સો નાગરિકોની સેવામાં કાર્યરત

આજે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી ૫૦ નવી ૧૦૮ એમ્બ્યુલન્સો અને જિલ્લા તેમજ પેટા જિલ્લા હોસ્પિટલો માટે નવી

Read More
ગાંધીનગરગુજરાત

GPSC અને MPHWની પરીક્ષા એક જ દિવસે યોજાતા એક પરિક્ષા ની તારીખ બદલવા માંગ કરાઇ

અમદાવાદ : GPSC માં મામલતદાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન( AMC )માં MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની એમ બન્નેની પરીક્ષાઓ તારીખ ૧૫/૧૦/૨૦૨૩

Read More
ગાંધીનગરગુજરાત

GPSCની બે પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રખાઇ, જાણો વિગત

ગાંધીનગરઃ GPSC દ્વારા આજે આગામી દિવસોમાં લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં વૈજ્ઞાનિક અધિકારી અને ભૌતિકશાસ્ત્રીની પરીક્ષા મોકૂફ

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યની ૧૫૭ નગર પાલિકાઓને રોડ રીસરફેસિંગના કામો માટે કુલ ૧૦૦ કરોડ રૂપિયા ફાળવાશે : CM ભૂેપેન્દ્ર પટેલ

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની જનસુવિધા સુખાકારી વૃદ્ધિની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ચોમાસામાં વરસાદને

Read More
ગુજરાતધર્મ દર્શન

13મી ઓક્ટોબરે આરંભ કાફે ખાતે અર્બન નારી દાંડિયા નાઈટનું આયોજન 

અમદાવાદ : સાતકૃપા ગ્રૂપ દ્વારા 13મી ઓક્ટોબર, 2023ના રોજ “અર્બન નારી દાંડિયા નાઇટ” રજૂ કરી રહ્યું છે ત્યારે પરંપરાગત ગુજરાતી

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજીના પ્રસાદમાં નકલી ઘી વાપરનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ, હવે અક્ષયપાત્ર એજન્સી બનાવશે પ્રસાદ

અંબાજી : અંબાજી મંદિરના પ્રસાદના ઘીના નમૂના નિષ્ફળ ગયા બાદ સરકારે કાર્યવાહી કરી છે. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનો

Read More
ગાંધીનગરગુજરાત

હવે ‘કામચોર’ કર્મચારીઓ થશે ઘરભેગા, ફરજિયાત અપાશે નિવૃત્તિ, કર્મચારીઓ માં ફફડાટ

ગાંધીનગર : ગાંધીનગર: સરકારી કર્મચારીઓની નિવૃત્તિને લઈને મોટા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા મંગળવારે(3 સપ્ટેમ્બરે) ગાઇડલાઇન જાહેર

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીયવેપાર

દેશમાં સતત વધતી મોંઘવારી વચ્ચે અદાણીએ CNG ગેસના ભાવમાં કર્યો વધારો

દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતા પહેલેથી જ પરેશાન છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે અહીં ખાનગી કંપની

Read More
ગુજરાતધર્મ દર્શન

ગીતા પર હાથ મુકી કેમ શપથ લેવામાં આવે છે ? જાણો….

એકવાર ભગવાન શ્રીહરિ વૈકુઠલોકમાં શેષ શય્યા ઉપર આંખો બંધ કરીને મનમાં હાસ્ય સાથે સૂતા હતા અને માતા લક્ષ્મીજી તેમના ચરણોની

Read More