ગુજરાત

ગુજરાત

25મીએ માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાશે, 9 સભ્યોની પસંદગી માટે થશે મતદાન

25 સપ્ટેમ્બર શનિવારે માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં યોજાશે. ઉલ્લેખિય છે કે, કુલ

Read More
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે : ICMRના સર્વેમાં થયો ખુલાસો

છેલ્લા કેટલાય દિવસોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવશે. પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની જુદી

Read More
ગાંધીનગરગુજરાત

અમદાવાદીઓ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો ? તો ચેતી જજો, જાણી લો શુ આવ્યો છે નિયમ !

અમદાવાદ : અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજીયાત કરવામાં આવ્યું છે. હોટલમાં આવતા તમામ લોકોએ પોતાનું વેક્સિનેશનનું સર્ટિફિકેટ

Read More
ગાંધીનગરગુજરાત

ચોમાસું સત્ર વધુ દિવસ માટે બોલાવીને ગુજરાતની પ્રજાને પજવતા પ્રશ્નોની ચર્ચા ગૃહમાં કરો : વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણીની માગણી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ વિધાનસભાનું ચોમાસું સત્ર માત્ર બે દિવસ નહીં પરંતુ વધુ દિવસ માટે બોલાવીને

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજી મંદિરના ભંડારામાં 90 ટકા ચાંદી નકલી નીકળ્યું, મોટાભાગના આભૂષણો સ્થાનિક દુકાનોમાંથી ખરીદાયેલા

યાત્રાધામ અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો બંધ રખાતા અંબાજી મંદિર ટ્રસ્ટને દાનની રકમમાં મોટી ખોટ પડી છે. દર વર્ષે

Read More
ગુજરાત

રાજ્યના શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા પ્રથમ પરીક્ષાની તારીખો જાહેર કરાઇ

ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાનો કહેર ઓછો થતાં ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી હતી. કોરોના કહેર ઓછો થતાં ફરીથી શાળાઓમાં શૈક્ષણિક

Read More
ગાંધીનગરગુજરાત

આગામી 12 ડિસેમ્બરે યોજાનાર GPSCની પરીક્ષાની તારીખ બદલાઈ, જાણો નવી તારીખ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તાજેતરમાં જ આગામી ભરતી અને પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત આગામી 12

Read More
આંતરરાષ્ટ્રીયઆરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ભારતમાં ત્રીજી લહેર ભૂલી જાવ, સામાન્ય શરદી-ખાંસી, તાવ જેવો થઈ જશે કોરોના : ડૉ. ગુલેરિયા

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ઘણી નબળી થઈ ગઈ છે. વાયરસના કારણે સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

Read More
ગાંધીનગરગુજરાત

આવતી કાલથી સામાન્ય જનતા માટે નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ માટે પાસ મળી શકશે

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રજાહિતકારી નિર્ણય લીધો છે. નાગરિકો-સામાન્ય પ્રજાવર્ગો-મુલાકાતીઓને નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ પાસ મેળવી પ્રવેશ આપવાની પ્રથા

Read More
ગુજરાતધર્મ દર્શન

અમદાવાદમાં રવિવારે થયું પાંચ હજારથી પણ વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ગણેશ મૂર્તિના વિસર્જન માટે રાજય સરકાર તરફથી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી.જેમાં વિસર્જન સ્થળે ૧૫ લોકો

Read More