ગુજરાત

ગાંધીનગરગુજરાત

રાજયમાં કોરોના સંક્રમણ વધતા અનેક મંદિરો બંધ કરાયા

ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં આવેલુ શાહીબાગ સ્વામિનારાયણ મંદિર 30 એપ્રિલ સુધી હરીભક્તો માટે બંધ કરવામાં આવ્યુ છે.

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રહેતા ગુજરાત માધ્ય. તથા ઉચ્ચ. માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી સામે પ્રશ્નાર્થ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનું કહેર વધતા 18 એપ્રિલે યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણયની સાથે જ આગામી

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મનપા ચૂંટણી મોકૂફ રખાઇ, આખરે ચૂંટણીપંચને કોરોનાની સ્થિતિની ગંભીરતા વર્તાઈ

ગાંધીનગર : ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગે મનપાની ચૂંટણી મોકૂફ કરી દીધી છે.

Read More
ગાંધીનગરગુજરાત

પાટણના વતની આઈપીએસ ઓફિસર ડીઆઈજી ડો. મહેશ નાયકનું SVP હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમ્યાન નિધન

પાટણ શહેરની બિ.ડી હાઈસ્કૂલમા વિદ્યાર્થી કાળ દરમ્યાન હંમેશા પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થી તરીકે રહ્યા હતા. તેઓ શ્રી મુળ દલછારામ બાપા

Read More
ગુજરાત

ગુજરાત યુનિ.માં ઉપકુલપતિ સહિત આઠથી વધુ કોરોના ગ્રસ્ત

અમદાવાદ,શુક્રવાર ગુજરાત યુનિ.માં ઉપકુલપતિ અને અન્ય કેટલાક અધિકારી અને કર્મચારી તેમજ ૩ અધ્યાપક સહિત આઠથી વધુ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટવ

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં એક મહિના સુધી શનિ-રવિ પાનના ગલ્લાં બંધ રહેશે

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે, જેને પગલે ગામડાઓ અને વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધી રહ્યાં છે.

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા કાલે થશેે નિર્ણય

ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાનો આવતી કાલે ચુંટણી પંચ દ્વારા નિર્ણય કરવામાં આવનાર છે. ખાસ

Read More
ગુજરાત

શિક્ષકોને કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી છે,

સુરત કોર્પોરેશન પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી છે. શિક્ષકોને અત્યારસુધીમાં કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ એકમાત્ર સ્મશાનગૃહમાં

Read More