ગુજરાત

ગુજરાત

એપ્રિલ ના 11 દિવસમાં જ મહાનગરો કરતા જિલ્લાઓમાં કેસો ડબલ ગતિ એ વધ્યા છે

ગુજરાતમાં કોરોનાનો કહેર તિવ્રગતિએ વધી રહ્યો છે, કોરોના ની બીજી લહેરમાં શહેરો કરતા ગામડાઓમાં કેસો વધી રહ્યા છે, તે જોતા

Read More
ગુજરાત

રાજયમાં આજે 6021 કેસ નોંધાયા, 55 દર્દીઓનાં મોત અને 2854 દર્દીઓ સાજા થયા.

ગાંધીનગર : દેશભરમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના મહાનગરો ગણાતા અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડામાં ફરી એક

Read More
ગાંધીનગરગુજરાત

હાઈકોર્ટની ટકોર કર્યાં બાદ સરકાર જાગી, મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં નવા નિયમો, પ્રતિબંધો જાહેર કર્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણબે ધ્યાનમાં રાખીને હાઇકોર્ટ સુઓમોટો કરીને સરકારને પરિસ્થિતિમાં સુધાર લાવવા ટકોર કરી હતી. હાઈકોર્ટે

Read More
ગાંધીનગરગુજરાત

કોરોનાના કહેર વચ્ચે આખરે 25 એપ્રિલે યોજાનાર શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ રખાઈ

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજય ચુંટણી પંચ તરફથી ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી મોકૂફ રાખવાનો હુક્મ કર્યો છે. ત્યારે આગામી

Read More
ગુજરાતરાષ્ટ્રીય

લોકડાઉનની વધતી શક્યતાઓ વધી, દરેક રાજ્યના રાજ્યપાલો સાથે PM મોદી કરશે બેઠક

ગાંધીનગર : દેશમાં કોરોનાના વધતા કેસ અને લોકડાઉનની વધતી શક્યતાઓની વચ્ચે પીએમ મોદી અલગ-અલગ રાજ્યોના રાજ્યપાલો સાથે મીટિંગ કરશે. 14

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાતમાં થશેે લોકડાઉન કે કડક નિયંત્રણો લદાશે ? સરકાર વિરૂદ્ધ હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ.

ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટયો છે. રાજયમાં કોરોના નાં કેસો અને મોતનો આંકડો દરરોજ ઓલ ટાઈમ હાઈ બનાવે

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ગુજરાત મેડિકલ સર્વિસિસ ખાનગી કોવિડ હોસ્પિટલોને પડતર કિંમતે રેમડેસિવિર ઈન્જેક્શન ફાળવશે

ગાંધીનગર : હાલ રાજ્યમાં ફાટી નીકળેલા કોરોનાને દર્દીઓના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહેલા રેમડેસિવીર ઈન્જેક્શનની તંગી સર્જાઈ છે. માત્ર

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ બ્રહ્મલીન થયા, પાર્થિવદેહને જુનાગઢ ભારતી આશ્રમમાં સમાધિ અપાશે

ગાંધીનગર : ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ મધ્યરાતે 2:30 કલાકે નાદુરસ્ત તબિયત હોવાને કારણે બ્રહ્મલીન થયા છે. સવારે 8:30થી

Read More
ગાંધીનગરગુજરાત

મફત રેમડેસિવીરની જાહેરાત કરી પાટીલ ભરાયા : CMએ કહ્યું મને ખબર નથી, કોંગ્રેસે આડેહાથ લીધા, તપાસના આદેશ અપાયા

લાયસન્સ વિના ભાજપ વેચાણ કેવી રીતે કરી શકે? સુરતમાં ભાજપે રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ શરૂ કર્યું છે ત્યારે ભાજપ કાર્યાલય પર

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

કોરોના મહામારીમાં ભગવાન ભરોસે ગુજરાત : આજે 5011 પોઝિટિવ કેસો નોંધાયા

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ભયાનક ગતિએ વધી રહ્યું છે. આજે પણ રાજ્યમાં કોરોનાનાં 5011 કેસો નોંધાયા હતા.

Read More