ગુજરાત

ગાંધીનગરગુજરાત

ગુજરાત DGP પદ માટે સસ્પેન્સ: વિકાસ સહાય આજે નિવૃત થશે, એક્સટેન્શન કે નવા વડા?

ગાંધીનગર: ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં આજે મોટા નિર્ણયની સંભાવના છે. વર્તમાન ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત થઈ રહ્યા છે, ત્યારે

Read More
ગુજરાતરાષ્ટ્રીય

કંડલાથી ઓમાન જતાં જહાજમાં ભીષણ આગ: ૧૪ ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત

નવી દિલ્હી: ગુજરાતના કંડલા બંદરેથી ઓમાન તરફ જઈ રહેલા પલાઉ એમટી યી ચેંગ ૬ નામના જહાજના એન્જિન રૂમમાં ગઈકાલે અચાનક

Read More
ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય: સોસાયટી-એસોસિયેશનને સ્ટેમ્પ ડ્યુટીમાં ૮૦% માફી

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોના હિતમાં એક મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય કર્યો છે. હવે સોસાયટીઓ, એસોસિયેશનો અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશનો દ્વારા

Read More
ગુજરાત

હવે ખેડૂતોને સરકાર આપશે 1 લાખનું ઈનામ, જાણો કેવી રીતે લેશો લાભ

ગાંધીનગર: ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રે નવીનતા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે “સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના” અમલમાં મૂકી છે.

Read More
ahemdabadગુજરાત

સમગ્ર ગુજરાત પર મેઘરાજા મહેરબાન, ખેડૂતો ખુશ

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ મેઘરાજાની કૃપા વરસી રહી છે. ગતરોજ, ૨૭ જૂનના રોજ, રાજ્યના ૧૭૧ તાલુકામાં

Read More
ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: આજે ૬ જિલ્લામાં ‘રેડ એલર્ટ’, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રભાવિત

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે અને છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં

Read More
ગુજરાત

મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના ઉપ પ્રમુખ હીરા જોટવા બાદ પુત્ર દિગ્વિજયની અટકાયત

ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડના મનરેગા કૌભાંડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપ પ્રમુખ હીરા જોટવા બાદ ભરૂચ એલસીબી તેમના

Read More
ahemdabadગુજરાત

અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રાનો પ્રારંભ: ‘જય રણછોડ’ના નાદથી ગુંજ્યું વાતાવરણ

અમદાવાદ: આજે અષાઢી બીજ, એટલે કે ૨૭ જૂન, ૨૦૨૫ ના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાઓ નીકળી

Read More
ગુજરાત

ગુજરાતના ૨૧૫ તાલુકામાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે અને ગઇકાલે ૨૬ જૂનના રોજ રાજ્યના ૨૧૫ તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ખાસ

Read More
ahemdabadગુજરાત

અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રાનો પ્રારંભ: મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ કરાવી આરતી

અમદાવાદ: ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૮મી ભવ્યાતિભવ્ય રથયાત્રા આજે અમદાવાદમાં ભક્તોના અદમ્ય ઉત્સાહ વચ્ચે શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી જ

Read More