ગુજરાત

ગાંધીનગરગુજરાત

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં કોરોના ટેસ્ટીંગ લેબોરેટરી બનાવવા ના.મુખ્યમંત્રીશ્રીને લખ્યો પત્ર

ગાંધીનગર : વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે હાલમાં સમગ્ર દેશ અને રાજ્યમાં લોકડાઉન 5.0 અમલમાં છે. સરકારે લોકડાઉન 5.0 દરમ્યાન

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતના લોકાયુક્ત પદે નિવૃત જસ્ટિસશ્રી રાજેશ એચ શુક્લાએ લીધા શપથ

ગાંધીનગર : ગુજરાતના લોકાયુક્ત પદે નવ નિયુક્ત થયેલા નિવૃત જસ્ટિસશ્રી રાજેશ એચ શુક્લાને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે મુખ્ય

Read More
ગુજરાત

પૂ. મોરારીબાપુ ઉપર હુમલો કરનાર ભાજપના ધારાસભ્ય પબુભા માણેક સામે કાર્યવારી ક્યારે ? સરકાર મૌન કેમ?

ગાંધીનગર : જગપ્રસિધ્ધ રામ કથાકાર પૂજ્ય મોરારીબાપુ દ્રારા વર્ષો પહેલા કોઈ એક કથામાં ભગવાન શ્રીકૃષ્ણ પર ટિપ્પણી કરતા વિડીયો સોશ્યલ

Read More
ગુજરાતધર્મ દર્શન

અમદાવાદમાં કાલે નીકળશે નહિ રથયાત્રા, હાઈકોર્ટે ન આપી મંજૂરી

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રા મુદ્દે સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ સ્થિતી સ્પષ્ટ થઇ ચુકી હતી. જેના પગલે હાઇકોર્ટે પણ અમદાવાદ

Read More
ગાંધીનગરગુજરાત

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગાંધીનગર : ગુજરાત રાજયમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 27317 નોંધાયા, કુલ 1664 મોત.

ગાંધીનગર : લોકડાઉન ખોલ્યા બાદ ગુજરાતની ચિંતા વધી છે. દિવસેને દિવસે કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

IBનું સરકારને એલર્ટ : 25 હજાર પોલીસકર્મી અને હજારો અમદાવાદીઓ થઈ શકે કોરોના પોઝિટિવ.

અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જગતના નાથની નગરચર્યા માટેની તૈયારીઓને પણ અંતિમ

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં નહીં થાય વિકાસ, સરકારને 4300 કરોડનો પડશે ફટકો

ગાંધીનગર : સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીના માધ્યમથી વર્તમાન નાણાંકીય વર્ષના અંદાજપત્રમાં સ્ટેમ્પ ડયુટીથી વાષક રૂ. 8700 કરોડની થવાનો અંદાજ

Read More
ગુજરાત

કથાકાર શ્રી મોરારીબાપુ દ્વારા શ્રી કૃષ્ણ વિશે અભદ્ર ટિપ્પણી કરાતા કલેકટરને અપાયું આવેદન

અમદાવાદ : સમગ્ર વિશ્વમાં કથાકાર તરીકે નામના મેળવનાર શ્રી મોરારીબાપુએ તેઓ દ્વારા થોડા સમય પહેલા કરવામાં આવેલ કથામાં તેઓએ વ્યાસપીઠ

Read More