રાષ્ટ્રીય

ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

વિશ્વ યોગ દિવસે CM રૂપાણી સહિત 1000 સાધુ-સંતો સ્ટેચ્યુ ઓફ યુનિટીએ યોગ કરશે

ગાંધીનગર : 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે યુનો માં જાહેર કાર્ય બાદ સમગ્ર વિશ્વ માં યોગ દિવસ ની ઉજવણી

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રાજ્યસભાની ચૂંટણીને લઈને પરેશ ધાનાણીએ કર્યુ ટ્વિટ, હવે સુપ્રીમ કોર્ટ જ નિર્ણય લેશે કે લોકતંત્રમાં મતનું મુલ્ય રહેશે કે શૂન્ય થઇ જશે ?

ગાંધીનગર : તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી રાજ્યસભામાંથી ચૂંટાયેલા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત થઈ હતી. ત્યાર બાદ સ્મૃતિ

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગુજરાત રાજ્યસભા ચૂંટણીનો મામલો પહોંચ્યો સુપ્રીમકોર્ટ : ચૂંટણી પંચના અલગ અલગ પેટાચૂંટણીના નિર્ણયને પડકાર્યો, વિપક્ષનેતા પરેશ ધાનાણીએ સુપ્રીમમાં કરી અરજી

નવી દિલ્હી : ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની પેટા ચૂંટણીનો મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો છે બે બેઠકોની અલગ અલગ પેટા ચૂંટણી કરવાના

Read More
રાષ્ટ્રીય

ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષ તરીકે જેપી નડ્ડા ની નિમણુંક

દિલ્હી : ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાની નિમણુંક કરવામાં આવી છે. સોમવારે થયેલી સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી 2બેઠકો માટે 5મી જુલાઈએ પેટાચૂંટણી યોજાશે

ગાંધીનગર:  ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણી જીત્યા બાદ ગુજરાતમાંથી રાજ્યસભાની બે સીટો ખાલી થઈ

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

૬ જુલાઈથી સમગ્ર દેશમાં ભાજપા દ્વારા સંગઠનપર્વ અંતર્ગત સદસ્યતા અભિયાનની શરૂઆત થશે : શ્રી જીતુભાઈ વાઘાણી

ગાંધીનગર : ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ,આગામી તારીખ ૬ જુલાઈથી સમગ્ર દેશમાં ભાજપા

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

‘વાયુ’ વાવાઝોડાની ફરીથી દિશા બદલાતા ગુજરાત પર સંકટ વધ્યું.

ગાંધીનગર : અરબી સમુદ્રમાંથી આવેલા ‘વાયુ’ વાવાઝોડાએ ફરીએક વાર દિશા બદલી છે અને ગુજરાત પર સંકટ ફરી એકવાર ગુજરાતના દરિયા

Read More
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ : કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કાયમી નહીં થઈ શકે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે કે કોન્ટ્રાક્ટર સાથે કરાર પર કામ કરતા કામદારો અને શ્રમિકો સંસ્થાનના નિયમિત

Read More
ગુજરાતરાષ્ટ્રીય

‘વાયુ’એ દિશા બદલી : વાયુ વાવાઝોડુ ગુજરાતને ટકરાશે નહિ : હવામાન વિભાગ

ગાંધીનગર : વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે,

Read More