રમતગમત

રમતગમત

ધવનની ધીમી બેટિંગે દબાણ બનાવ્યું, ટોપ-7માં 6 બેટ્સમેનોની સ્ટ્રાઇક રેટ 100થી ઓછી

ઇંગ્લેન્ડે પાંચ T-20 મેચ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાને 8 વિકેટે માત આપી. ટોસથી લઈને મેચ સમાપ્ત થઈ ત્યાં સુધી

Read More
રમતગમત

થમ ઈનિંગ્સમાં ઈંગ્લેન્ડ 205 રનમાં ઓલ આઉટ, પ્રથમ દિવસના અંતે ભારત 24/1, ઇંગ્લેન્ડથી 181 રન પાછળ

પ્રથમ દિવસના અંતે ભારત 24/1, ઇંગ્લેન્ડથી 181 રન પાછળ છે. રોહિત શર્મા 8 રને અને પુજારા 15 રને રમતમાં છે.

Read More
રમતગમત

વિરાટ કોહલીને ઇંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટમાં અનેક રેકોર્ડ તોડવા માટેનીતક

ઇંગ્લેન્ડ સામે ગુરુવારથી શરુ થનારી ચોથી અને અંતિમ ટેસ્ટમાં રમવા ઉતરવા દરમિયાન ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અનેક નવા રેકોર્ડ

Read More
રમતગમત

ભારતનાં એક ક્રિકેટ ઓલરાઉન્ડરે નિવૃત્તિ જાહેર કરી દીધી

અમદાવાદમાં ગતરોજ ઇંગ્લેન્ડ સામે ભારતે વિક્રમી જીત હાંસલ કરી છે. ત્યારે આજરોજ ભારતનાં એક ઓલરાઉન્ડરે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

Read More
રમતગમત

થર્ડ અમ્પાયરના નિર્ણયોથી ઈંગ્લેન્ડ નારાજ, મેચ રેફરીને કરી વાત

અમદાવાદ, તા. 25. ફેબ્રુઆરી 2021 ગુરૂવાર અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝની ત્રીજી ટેસ્ટમાં થર્ડ અમ્પાયરના નિર્ણયોથી ઈંગ્લેન્ડ

Read More
ગુજરાતરમતગમતરાષ્ટ્રીય

સરદારનું નામ ભૂંસાયું : સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને હવે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરાયુ

અમદાવાદ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ નામાભિધાન કરવા માટે કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ

Read More
આંતરરાષ્ટ્રીયગુજરાતરમતગમતરાષ્ટ્રીય

મોટેરાનું નામ બદલીને હવે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’, 233 એકરનું સ્પોર્ટ્સ એન્ક્લેવ હવે સરદાર પટેલના નામે ઓળખાશે

અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરવામાં આવ્યું છે. જોકે રાષ્ટ્રપતિ કોવિંદે

Read More
રમતગમત

વિરાટે વાંધો ઉઠાવ્યા પછી SG બોલમાં થયા 3 ફેરફાર, દાવો-જલદી ખરાબ પણ નહીં થાય; ટીમ ઈન્ડિયાએ હવે બોલને ગણાવ્યો વિચિત્ર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થયેલી ટેસ્ટ સિરિઝની પ્રથમ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો. મેચમાં સન્સપરેલ્સ ગ્રીનલેન્ડ એટલે કે

Read More
રમતગમતરાષ્ટ્રીય

PM મોદીએ ટીમ ઈન્ડિયાની જીતનુ ઉદાહરણ રજૂ કરીને વિદ્યાર્થીઓને આપ્યો આવો સંદેશ

નવી દિલ્હી : ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘર આંગણે હરાવીને સર્જેલા ઈતિહાસ બાદ આ ભવ્ય જીતના પડઘા હજી પણ પડી રહ્યા

Read More
રમતગમત

ઇંગ્લેન્ડ સામે મોટેરા ખાતેની બંને ટેસ્ટમાં 50% પ્રેક્ષકોને છૂટ મળે એવી પ્રબળ સંભાવના

ઓસ્ટ્રેલિયા સામેની ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. 4 ટેસ્ટની પહેલી બે ટેસ્ટ ચેન્નઈમાં

Read More