Day: September 10, 2019

ગુજરાત

અમીર સત્ય ફાઉન્ડેશન ગુજરાત દ્વારા અમીર સત્ય આઇકોન એચીવર એવોર્ડ-૨ ૨૦૧૯ તેમજ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન.

અમદાવાદ : તારીખ ૧૩ મી ઓક્ટોમ્બર-૨૦૧૯ નાં રોજ અમીર સત્ય આઇકોન એચીવર એવોર્ડ-૨ ૨૦૧૯ નું એક સફળ આયોજન કરવામાં આવ્યું

Read More
ગુજરાત

ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી ફરી શું આવ્યા વિવાદમાં ? જાણો વધુ.

ગાંધીનગર : વિશ્વનાં સૌથી મોટા રાજકીય પક્ષનાં ગુજરાતનાં અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી અવાર નવાર વિવાદમાં આવતા રહે છે. તો આજે

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમ થશે લાગુ, જાણો કેટલાનો થશે દંડ?

ગાંધીનગર : કેન્દ્ર સરકારે તાજેતરમાં મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરીને નવા નિયમો બહાર પાડ્યા છે, જેને પગલે અનેક લોકોને હાલાકીનો

Read More
ગાંધીનગરગુજરાત

ભાદરવી પુનમના મેળા માટે પાંચ દિવસ સુધી ગાંધીનગરથી અંબાજી બસો દોડાવાતાં અસંખ્ય ટ્રીપોનું સંચાલન ખોરવાશે.

ગાંધીનગર : ભાદરવીપુનમે અંબાજી ખાતે યોજાનાર મેળામાં સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો ઉમટી પડતાં હોય છે ત્યારે પગપાળા જતાં યાત્રાળુઓને પરત

Read More
ગાંધીનગર

પાટનગરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો, અનેક વ્રુક્ષો ધરાશાયી થયા

ગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લામાં ભાદરવાના પ્રારંભથી જ મેઘરાજા મહેરબાન થયા હોય તેમ છેલ્લા ઘણા દિવસોથી મન મુકીને વરસી

Read More
ગાંધીનગરગુજરાત

આજે સાંજે ચાર વાગે મુખ્યમંત્રી રૂપાણી ટ્રાફિકના નવા નિયમો અનુસાર દંડની વિગતો જાહેર કરશે

અમદાવાદ : કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ એક્ટ-૨૦૧૯માં સુધારો કરી ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કરનારા વાહનચાલકો વિરૂધ્ધ મોટા દંડની જોગવાઇ કરી છે.

Read More
રાષ્ટ્રીય

હિમાચલના ચંબામાં એક કલાકમાં ભૂકંપના ત્રણ આંચકા : કોઇજાન હાની નહીં

શિમલા : હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આજે અને ગઇ કાલે ભૂકંપના બે આંચકા આવ્યા હતા, પરંતુ ક્યાંથી પણ જાનહાનીના સમાચાર

Read More
ગુજરાત

સુપ્રીમમાં હાઇકોર્ટ સામે આક્ષેપો કરવા બદલ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોર્ટરૂમમાં માફી માગી

અમદાવાદ : રાજ્યના કાયદાપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે હાઇકોર્ટમાં ભરી અદાલતમાં કોર્ટની માફી માગી હતી. તેમની જીતને પડકારતી પિટિશન અંગે હાઇકોર્ટમાં

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ચંદ્રયાન-2નું લેન્ડર ચંદ્ર પર ટકરાઈને ઊંધું થઈ ગયું, પરંતુ હજી અકબંધ : ઈસરો

બેંગાલુરૂ : ચંદ્રયાન-2 અંગે ઈસરોએ સોમવારે એક સારા સમાચાર આપ્યા છે. ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ટકરાઈને ઊંધું થઈ

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

આસામ જ નહીં પુરા દેશમાંથી ઘૂસણખોરોને કાઢી મુકાશે : અમિત શાહ

ગુવાહાટી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે જે પણ લોકો ગેરકાયદે આ દેશમાં રહી રહ્યા છે કે

Read More
x