ahemdabadગુજરાત

બહેનનું નિધન થતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આજના તમામ કાર્યક્રમો કરાયા રદ્દ

અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર લઈ રહેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બહેન રાજેશ્વરીબેનનું આજે નિધન થયું છે. આ કારણસર આજના ગુજરાતના અમિત શાહના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ કારણોસર કેન્દ્રિય ગૃહમત્રી શાહ આજે બનાસકાંઠા અને રક્ષા યુનિવર્સીટી ખાતેના કાર્યક્રમમાં હાજરી નહિ આપે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x