BJP

ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

2019 લોકસભા ચૂંટણી : લાખો મતોનો હિસાબ નથી મળતો…. તો હજુ ચૂંટણી પંચ મૌન કેમ….?

દિલ્હી : લોકસભાના ચૂંટણી પરિણામોમાં દેશભરમાં ભાજપ અને NDA ગઠબંધન સૌની ધારણાથી વિપરિત પ્રચંડ બહુમતી મેળવી એથી વિપક્ષો તીવ્ર આઘાતમાં

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

2015ના પાટીદાર દમનનો બદલો લેવા વિદેશમાં વસતા પાટીદારોનું અમિત શાહને હરાવવા અભિયાન

ગાંધીનગર: અમેરિકા સહિત UK અને કેનેડામાં વસતા પાટીદાર સહિતના ગુજરાતી સમાજ દ્વારા ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહને હરાવવા માટે

Read More
ગાંધીનગરગુજરાત

મેટ્રો અને સરકારી નોકરી આપવાની લાલચ આપી ઠગાઇ કરતા મૌલિકની ધરપકડ

અમદાવાદ: સરકારી સચિવાલયમાં અને સીબીઆઇ ઓફિસર તરીકે ઓળખ આપી લોકોને નોકરી અપાવવાની લાલચ આપી લાખોનો ચુનો લગાવનાર મૌલિક પટેલની ધરપકડ

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

અમિત શાહ આવતી કાલે ભરશે ઉમેદવારી ફોર્મ, જાણો શું છે આખો કાર્યક્રમ

અમદાવાદ : ગુજરાતમાં તમામે તમામ 26 બેઠકો પર લોકસભાની ચૂંટણીની ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ

Read More
ગુજરાતરાષ્ટ્રીય

ચોકીદાર જીતુ વાઘાણીનો પુત્ર મિત BCAની પરીક્ષામાં ભાવનગર યુનિ.માં ચોરી કરતાં પકડાયો, હવે ભીનું સંકેલવાના પ્રયાસ ?

ભાવનગર : ‘ચોકીદાર’ શબ્દ ઉછાળીને દેશભરમાં ચર્ચા જગાવનાર ભાજપના ગુજરાત પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર મિત ભાવનગર યુનિવર્સિટીની બી.સી.એ.ની પરીક્ષામાં કોપી

Read More
ગુજરાત

લોકસભાની ટિકિટ માટે વિઠ્ઠલ રાદડિયાના BJP સામે બાગી સુર.

પોરબંદર : ભાજપે પોરબંદર બેઠક પર રમેશ ધડુકને ટીકીટ ફાળવતા જ રાદડિયાના સમર્થકો નારાજ થયા. જેને લઇને વિઠ્ઠલ રાદડિયાના સમર્થકોએ

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

જાણો ગુજરાતના ચોકીદારો (#MainBhiChowkidar) એ કેટલી ચોરી કરી ?

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખો ચોકીદીરોની સાથે વાત કરી. જેમાં ગુજરાતના પણ ચોકાદીરો હતા. ગુજરાતના ચોકીદીરો પ્રજાની કેવી ચોકી

Read More
ગુજરાત

ભાજપનો મોટો ખેલ : કયા 3 દિગ્ગજોથી ‘ઓપરેશન પાટીદાર’ સફળ બનાવી શકે છે ?

ગાંધીનગર : ગુજરાતની દરેક ચૂંટણીમાં દરેક પક્ષ માટે પાટીદાર ફેક્ટર બહુ જ મહત્વનું હોય છે. આ ફેક્ટરને ધ્યાનમાં રાખીને દરેક

Read More
ગુજરાત

ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, ઊંઝા વિઘાનસભા પેટા ચૂંટણીનો મામલો ગૂંચવાયો.

ગાંઘીનગર : ઊંઝા વિધાનસભા બેઠક પર આશાબેન પટેલ દ્વારા રાજીનામું આપી દેવાતા ઉંઝા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે.

Read More
ગુજરાત

32 કૌભાંડોના કારણે શંકર ચૌધરીએ ઉમેદવારી પરત ખેંચવાની ફરજ પડી.

બનાસકાંઠા : બનાસકાંઠામાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે શંકર ચૌધરીને કેમ ફરજ પડી તે અંગે સનસનીખેજ વિગતો બહાર આવી છે.

Read More