Congress

ગુજરાત

વાવાઝોડાથી બાગાયતી પાકને થયેલ નુકશાની અંગે આંબાના ઝાડદીઠ રૂ. ૨,૮૦,૦૦૦નું વળતર આપે સરકાર : પરેશ ધાનાણી

તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાક કેરી તથા આંબાને થયેલ નુકશાની અંગે આંબાના ઝાડદીઠ રૂ. ૨,૮૦,૦૦૦નું વળતર ચૂકવવા વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી

Read More
ગાંધીનગર

સરકાર હવાઈ નિરીક્ષણ પછી જાગે અને સાગરખેડુ-ખેડુતો અને ગરીબોને ૧૦૦ ટકા વળતર ચુકવે : પરેશ ધાનાણીની માંગણી

રાજયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાઓને તૌકતે વાવાઝોડાએ તબાહ કરી દીધા છે ત્યારે દેશના પ્રધામંત્રીશ્રી અને રાજયના મુખ્યમંત્રીશ્રી

Read More
ગુજરાતરાષ્ટ્રીય

રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારથી 21 મે ને આતંકવાદ વિરોધી દિવસ મનાવાય છે

ભુજ : આતંકવાદ એ આજનાં વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં આતંકવાદીઓએ ૨૧ મે

Read More
ગુજરાત

CM પાસે રહેલો ગૃહવિભાગ જ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર : કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી

અમદાવાદ : રાજકોટ મનપાના 25 જેટલા અને રાજકોટ શહેરી વિકાસ સાત મંડળના 10 કામોનું લોકાર્પણ અને ખાતમુર્હત કરતા સમયે મુખ્યમંત્રી

Read More
ગાંધીનગરગુજરાત

કોંગ્રેસે 5 બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા. લીંબડી, કપરાડા, ડાંગ ના ઉમેદવાર બાકી

ગાંધીનગર : ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, જેના પર હવે પેટાચૂંટણી યોજાઇ રહી છે. આ

Read More
ગાંધીનગરગુજરાત

રાજયની 3 તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા : 2 માં કમળ મુરજાયું.

ગાંધીનગર : આજે ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા છે. જેમા બે પર કોંગ્રેસ અને એક પર ભાજપનો વિજય થયો

Read More
ગુજરાતરાષ્ટ્રીય

ચૂંટણી પંચે રાજકીય પક્ષો માટે જાહેર કરી નવી માર્ગદર્શિકા, ઉમેદવારોના અપરાધોની જાહેરાત અખબારો અને ટેલિવિઝન પર આપવી પડશે

નવી દિલ્હી : ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને નેતાઓ માટે સુધારેલી માર્ગદર્શિકા શુક્રવારે જાહેર કરી હતી. હવેથી ઉમેદવારી કરનારા નેતા

Read More
ગાંધીનગરગુજરાત

કોરોના કાળમાં નવેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે SOP તૈયાર કરાશે

અમદાવાદ : ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર નક્કી કરવા માટે ગુજરાત રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા સમગ્ર ગુજરાતના

Read More
ગુજરાત

કોરોના મહામારીના સમયમાં થયેલ મોતના આંકડાઓમાં પણ તંત્ર છુપાછુપીની રમત રમે તે કેટલે અંશે વ્યાજબી ? કોરોના મહામારીમાં ભાજપા સરકારના અસંવેદનશીલતા : ડૉ. મનિષ દોશી.

અમદાવાદ : મોંઘાભાવે તબિબિ સાધનો, પી.પી.ઈ. કીટ, માસ્ક, સેનેટાઈઝર સહિત અનેક નાણાંકીય ગોલમાલ વારંવાર સામે આવી કોરોના કાળમાં કાળાબજાર અને

Read More
ગાંધીનગરગુજરાત

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગાંધીનગર : ગુજરાત રાજયમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવી

Read More