Home department

ગાંધીનગરગુજરાત

ગુજરાતની તમામ જેલોમાં ગૃહ વિભાગના દરોડા, જેલમાં ચાલતી ગેરરીતિનો થશે પર્દાફાશ

ગાંધીનગર : રાજ્યનું ગૃહ વિભાગ હરકતમાં આવ્યું છે અને ગુજરાતની તમામ જેલોમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ,

Read More
ગાંધીનગરગુજરાત

માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી એક રિસોર્ટમાં જુગાર રમતાં ઝડપાયા, પોલીસે કરી ધરપકડ

નડિયાદ : નડિયાદ જિલ્લાના માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા છે. પંચમહાલ જિલ્લાના શિવરાજપુર પાસે આવેલા જીમીરા રિસોર્ટમાં જુગાર

Read More
ગુજરાત

કોડિનારમાં એક રાજકીય અગ્રણીએ રાજુલાની 14 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ.

કોડીનાર : સોમનાથના કોડિનારમાં એક 14 વર્ષની સગીરા દુષ્કર્મની ભોગ બની હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રતિષ્ઠીત રાજકીય અગ્રણી

Read More
ગાંધીનગરગુજરાત

રાજકીય ઈરાદાઓ પાર પાડવા ગુંડા ધારો લાવવાની સરકારને જરૂર પડી

ગાંધીનગર : આજરોજ ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ ગુજરાત ગુંડા અને અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવાના વિધેયકની ચર્ચામાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

Lokdown 4.0 : દેશમાં 31 મે સુધી લોકડાઉન, ગૃહમંત્રાલયે બહાર પાડી માર્ગદર્શિકા.

નવી દિલ્હી : સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાક માં સમગ્ર દેશમાં 5 હજાર જેટલા

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

મોલ સિવાયની છૂટક દુકાનો આજથી ખોલવા ગૃહ મંત્રાલયની મંજૂરી.

નવી દિલ્હી : દેશભરમાં ગઇ તા. 24મી માર્ચથી લદાયેલા અને તે પછી 14 એપ્રિલથી તા. ત્રીજી મે સુધી લંબાવાયેલાં લોકડાઉનને

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધી શકે છે, કાલે થશે જાહેરાત.

ગાંધીનગર : કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો આવતીકાલે અંતિમ દિવસ છે ત્યારે લોકડાઉનમાં વધારો થશે કે

Read More
ગાંધીનગરગુજરાત

લોકડાઉન નહીં ખુલે તો તેની વિપરીત અસર પડશે, શ્રમિકો પોલીસ સામે ઘર્ષણમાં ઉતરી શકે છે : DGP શિવાનંદ ઝા

ગાંધીનગર : રાજ્યમાં અનેક શ્રમિકો લોકડાઉનના પગલે પોતાના વતનમાં જતા હતા. આ શ્રમિકો માટે સરકાર દ્વારા વિવિધ શેલટર હોમમાં રહેવા

Read More
ગુજરાત

અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધઃ પો.કમિશનર

અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાં વધી રહ્યા છે. હાલ અમદાવાદમાં

Read More
ગાંધીનગરગુજરાત

સેવાના નામે રોડ પર ફરતાં લોકો પર પણ રોક લગાવાશે : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર લોકડાઉનની સ્થિતિમાં ગરીબો સુધી જમવાનું પહોંચે તેવા આશયથી સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો કે વ્યક્તિઓ પોતાના વાહનો સાથે રસ્તા ઉપર નીક‌ળીને

Read More
x