આરોગ્યગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો, જાણો કેટલા નોંધાયા કેસ.

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા તથા સુરતની સ્થિતિ વધુ નાજુક છે. કારણ કે

Read More
ગુજરાત

લોકડાઉન ખુલ્યાં બાદ ખુલ્લામાં કોરોના સામે યુદ્ધ લડવાનું રહેશે : વિજય નહેરા

અમદાવાદ : મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે લડવા માટે આપણે

Read More
ગાંધીનગરગુજરાત

તંત્રની બેદરકારી : સિવિલમાં ફરીવાર કોરોનાના દર્દીઓનો હોબાળો, 4 દિવસથી જમવાનું પણ પૂછતા નથી

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરતની સ્થિતિ વધુ નાજુક છે કારણ

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ કુલ 1851, મોત 67.

ગાંધીનગર : ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બેડ ન મળતા કોરોનાનાં દર્દીઓ રસ્તા પર રઝળ્યા.

અમદાવાદ : સમગ્ર દેશની સાથે સાથે રાજ્યમાં કોરોના વાયરસે ભરડો લીધો છે ત્યારે અમદાવાદની જાણીતી સિવિલ હોસ્પિટલમાં દર્દી માટે બેડની

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

સરકારની જાહેરાત : કોરોનાથી મોત થાય તો પરિવારને 25 લાખની કોને મળશે સહાય જાણો

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે સરકારી કર્મચારીઓ માટે કોરોના વાયરસથી મોત થાય

Read More
આરોગ્યરાષ્ટ્રીય

કોરોનાથી ભારતને વધુ ખતરો હોવાનું મુખ્ય કારણ આ પરિબળ છે, જાણો..

ગાંધીનગર : કોરોના ચેપ સમગ્ર વિશ્વમાં ફેલાયા પછી, કેન્દ્ર સરકારે ભારતમાં 24 માર્ચથી આખા દેશમાં લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો.

Read More
આરોગ્યગુજરાત

ભાવનગરમાં નોંધાયા 4 પોઝીટીવ કેસ, સાથે 5 દર્દી સારવાર બાદ થયા સ્વસ્થ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

ભાવનગર : ભાવનગરમાં આજે બપોર બાદ 55 વર્ષના મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાનું નામ નમઝાબેન કુરેશી છે. તેઓ

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

Lock down – 2 : રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફસાયેલા શ્રમિકોને જ્યાં છે ત્યાં જ રખાશે.

નવી દિલ્હી : કોવિડ-19 વાઇરસના ફેલાવાના કારણે, ઉદ્યોગો, ખેતી, બાંધકામ અને અન્ય ક્ષેત્રોમાં સંકળાયેલા કામદારો તેમના કાર્યસ્થળેથી નીકળી ગયા છે

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

જાણો આયુર્વેદનો ઉપચાર કોરોના સામેની લડતમાં ઉપયોગી, કોરોનાવાઇરસ (COVID-19) થી ડરવાની જરૂર નથી : ડો.વિનાયક પંડ્યા

ગાંધીનગર : આજે પૂરું વિશ્વ અને આપણો ભારત દેશ પણ કોરોના (COVID-19) થી સંક્રમિત છે. કોરોના શું છે એ હવે

Read More