ગાંધીનગરગુજરાત

રાજકારણમાં 20-20 રમવા અંગે સીએમ રૂપાણી બાદ નાયબ મુખ્યમંત્રી નું નિવેદન

ગાંધીનગર રાજકારણમાં 20-20 રમવા અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિવેદન બાદ હવે ડેપ્યુટી સએમ નીતિન પટેલે પણ નિવેદન આપ્યુ છે.

Read More
રાષ્ટ્રીય

હોસ્પિટલ માં ૧૦૦ બાળકો ના મોત મામલે પોતાની સરકાર પર જ પાયલોટે ઉઠાવ્યા સવાલ

કોટા કોટાની જે.કે. લોન હોસ્પિટલમાં મહિનામાં 100 થી વધુ બાળકોનાં મોતનાં મામલે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે પોતાની સરકારને નિશાન બનાવ્યું

Read More
ગાંધીનગરગુજરાત

લો બોલો આખે આખી ભરતી જ ખોટી…?

ગાંધીનગર ભારતીના નામે ભોપાળું. ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશનના ભળતા નામે પેપરમાં બનાવટી જાહેરાત આપવા મુદ્દે ગાંધીનગર સેક્ટર-7માં પોલીસ ફરિયાદ

Read More
ગાંધીનગરગુજરાત

લો બોલો…હવે રૂપાણી સરકારે બાળકો પાસે ફરજિયાત મોદીને થેક્યૂના કાર્ડ લખાવ્યા..!!

અમદાવાદ આખાય દેશ માં CAA નો વિરોધ થઇ રહ્યો છે ત્યારે તેના ભણકારા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા. ગુજરાતની રૂપાની

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીયવેપાર

અમેરિકી હમલાની અસર, સોનાનો ભાવ ૪૧ હાજર ને પાર

મુંબઈ યુ.એસ. સૈન્ય દ્વારા ઈરાનની બાહુબલી જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કર્યા બાદ ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે

Read More
આંતરરાષ્ટ્રીય

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા: ઈરાને અમેરિકાને આપી ધમકી

બગદાદ ઈરાકમાં અમેરિકન હુમલાંમાં ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડ્સ કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતને લઇને દુનિયાની રાજનીતિ ગરમાઇ ગઇ છે અને અમેરિકા અને

Read More
ગાંધીનગરગુજરાત

અમદાવાદ શહેરમાં આવતી કાલથી રીવરફ્રન્ટ ખાતે ફલાવર શોનું આયોજન

અમદાવાદ અમદાવાદ શહેરમાં આવતી કાલથી રીવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર

Read More
ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રીએ સરદાર પટેલની 50 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું

ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020નો પ્રારંભ અમદાવાદ વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા સરદારધામ ખાતે મુખ્યમંત્રીએ સરદાર પટેલની 50 ફૂટ ઉંચી

Read More
આંતરરાષ્ટ્રીય

સુદાનિસ લશ્કરી વિમાન દુર્ઘટનાગ્રસ્ત, ૧૮લોકોના મોત

ખારતુમ સુદાનિસ લશ્કરી વિમાન ટૂંક સમયમાં ટેકઓફ પછી અલજીનીયા એરપોર્ટ પરથી ડાર્ફરના પશ્ચિમ પ્રાંતમાં ક્રેશ થયું છે એવા સમાચાર મળી

Read More
રાષ્ટ્રીય

નૌશેરામાં એક બસ ખીણમાં ખાબકતા સાત લોકોના મોત, કેટલાક ઘાયલ

નૌશેરા જમ્મુ-કશ્મીરના નૌશેરામાં ગુરૂવારે એક બસ ખીણમાં ખાબકતા સાત લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ધાયલ થયા છે.

Read More