ગુજરાત

યુનિવર્સીટી ગ્રંથ નિર્માણ બોર્ડ પ્રકાશિત ” ગુજરાતની રાજકીય ગાથા” પુસ્તક ભાજપના મુખપત્ર સમાન : જયરાજસિંહ

અમદાવાદ : 1970 માં કોંગ્રેસ સરકારે રચેલા યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ નો હેતુ સાવ સસ્તા દરે રાજ્યના યુવાનોને ભાષા, સાહિત્ય, શિક્ષણ

Read More
ગાંધીનગર

રાધે રાધે પરીવાર ગ્રૂપના યુવા વિધાર્થીઓ દ્વારા નવા વર્ષની ઉજવણીમાં વડીલો માટે પ્રવાસનું આયોજન થયું

ગાંધીનગર : રાધે-રાધે ગ્રુપ ના યુવાનો ધ્વારા તાજેતરમાં સેક્ટર – 26 કિસાન નગર નાં વૃધ્ધ વડીલો ભાઈ – બહેનો થઈ

Read More
ગુજરાતરાષ્ટ્રીય

BRTS થી સુરતમાં એક યુવક ઇજાગ્રસ્ત તો અમદાવાદમાં બે સગા ભાઈના મૌત

અમદાવાદ/સુરત આજે સવારે બાઇક પર નોકરી જઇ રહેલા બે સગાઓને બીઆરટીએસ બસે પાંજરાપોળ નજીક અડફેટે લેતા બે સગા ભાઈઓના ઘટના

Read More
ગુજરાતરાષ્ટ્રીય

હરેન પંડ્યા હત્યા કેસ: કોર્ટે પુનઃવિચાર અરજીઓ ફગાવી, 10 દોષીઓ ની સજા યથાવત

નવી દિલ્હી હરેન પંડ્યા હત્યા કેસ માં સુપ્રીમ કોર્ટ એ દોષિયોને મોટો ઝટકો આપ્યો છે. દોશિતોની પુનર્વિચાર અરજીઓ ને સર્વોચ્ચ

Read More
ગુજરાત

10 વર્ષ બાદ ફરી વસતી ગણતરી, ગુજરાતમાં પ્રથમવાર થશે આ ટેક્નોલોજીનો ઉપયોગ

ગાંધીનગર : વસ્તી ગણતરી માટે રાજ્યમાં પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની વસ્તી ગણતરીની કામગીરી મે-જૂન ૨૦૨૦થી

Read More
ગુજરાત

નિત્યાનંદ આશ્રમમાં થતા ગોરખધંધાનું કનેક્શન ડીપીએસ સ્કૂલ સાથે હોવાના પુરાવા મળતા DPS સ્કૂલની બુદ્ધિ ઠેકાણે આવી, સ્કૂલે નિત્યાનંદ સાથેના તમામ સંબંધો તોડ્યા

અમદાવાદ  : અમદાવાદ શહેરના હાથિજણ નજીકના હિરાપુર ગામની સીમમાં ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં 10 મહિના પહેલાં જ શરૂ થયેલો સ્વામી નિત્યાનંદનો

Read More
આંતરરાષ્ટ્રીય

અમેરિકાની ટ્રમ્પ સરકાર સુરક્ષા માટે ભારતને 7200 કરોડમાં નેવી તોપ વેચશે

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ભારત વચ્ચે થયેલી એક અબડ ડોલર એટલે કે આશરે ૭૨૦૦ કરોડની ડીલને

Read More
ગુજરાતરાષ્ટ્રીય

નિત્યાનંદ આશ્રમની પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વા બન્ને આરોપી સંચાલિકાઓ પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર

અમદાવાદ : બાળકોને બંધક બનાવી બાળમજૂરી કરાવવાના કેસમાં નિત્યાનંદ આશ્રમની આરોપી સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાને આજે પોલીસે મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ

Read More
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એન.સી.પી. શિવસેનાની ત્રણ પક્ષની સંયુક્ત સરકાર વહેલી તકે રચાવાની શક્યતાઃ શિવસેના

મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકાર રચવા સર્જાયેલી સસ્પેન્સ બાદ ૨૭માં દિવસે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ શિવસેના સાથે ગઠબંધન કરવાની લીલીઝંડી બતાવતા

Read More
ગુજરાતધર્મ દર્શનરાષ્ટ્રીય

નિત્યાનંદ આશ્રમ કેસ : પોલીસે FIR દાખલ કરી કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી થશે : ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ : ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, અમદાવાદના હીરાપુર ખાતે આવેલ નિત્યાનંદ આશ્રમમાં બનેલ ઘટના સંદર્ભે રાજ્ય

Read More