ગુજરાત

અમરેલી-કૃષ્ણનગરની એસ.ટી.બસ અમદાવાદથી ચોરાઈ, અધિકારીઓમાં દોડધામ

રાજયમાં ઘણીવાર તસ્કરો ઘરફોડ કે ચીલઝડપ કરતા હોવાના બનાવો છાશવારે સમાચાર પત્રોમાં વાંચતા હોઈએ છીએ પરંતુ જયારે કોઈ ઈસમ આખેઆખી

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર : Gift Cityમાં દારૂ પીવાની છૂટ ના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો છે. અરજીમાં રજૂઆત કરાઈ છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો

Read More
ગુજરાત

મુખ્યમંત્રી પટેલ આજે વિંછીયા ખાતેથી સૌની યોજનાના 181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવાર તા.16મી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન (સૌની) યોજનાના લિંક-4ના પેકેજ-9ના રૂ.181 કરોડના

Read More
રાષ્ટ્રીયવેપાર

ભારતમાં એકંદર ખાદ્ય સેવા બજાર 2028 સુધીમાં $100 બિલિયનને વટાવી જવાની સંભાવના

એક અહેવાલમાં મુજબ, ભારતમાં એકંદર ખાદ્ય સેવા બજાર 2028 સુધીમાં $100 બિલિયનને વટાવી જવાની સંભાવના છે, જે સરેરાશ વાર્ષિક 8-12

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીયવેપાર

છેલ્લાં એક વર્ષમાં વિશ્વના 65 દેશના અન્નદાતાઑ વિવિધ માંગોને લઈ વિરોધ કરવા મજબૂર

ભારત જ નહી વિશ્વમાં કૃષિક્ષેત્રને મળી રહેલા પડકારો વચ્ચે ૬૫ થી વધુ દેશોના ખેડૂતો વિરોધએ છેલ્લા એક વર્ષ દરમિયાન પ્રદર્શન

Read More
રાષ્ટ્રીય

ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધને લઈ સુપ્રીમના નિર્ણય પર રાહુલે કહ્યું-મોદીની ભ્રષ્ટ નીતિઓનો વધુ એક પુરાવો

 સુપ્રીમ કોર્ટે આજે ઈલેક્ટોરલ બોન્ડ યોજનાની માન્યતા રદ કરવાનો નિર્ણય કર્યો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, બી.આર.ગવઈ,

Read More
ગુજરાત

પ્રાકૃતિક કૃષિ જ આગામી સમયમાં ખેડૂતો માટે લાભદાયી પૂરવાર થશે : ઠાકરશીભાઈ ધાનાણી

ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે બહોળા પ્રમાણમાં ખેડૂતોને જાણકારી મળે તે માટે પ્રાકૃતિક

Read More
ગુજરાત

ગીર-સોમનાથ ખાતે રાજયપાલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લાના ખેડૂત ભાઈઓ, સખી મંડળની બહેનો, શાળાના શિક્ષકો અને યોગ

Read More
ગુજરાત

નાબાર્ડે વર્ષ 2024-25માં ગુજરાત માટે મહત્વાકાંક્ષી 3.53 લાખ કરોડની ધિરાણ ક્ષમતાનું અનાવરણ કર્યું

ગુજરાતના મુખ્ય સચિવ, રાજ કુમાર, IAS એ 15 ફેબ્રુઆરી, 2024 ના રોજ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-1, સચીવાલય, ગાંધીનગર ખાતે એક

Read More