ગુજરાત

આજે ૭૪મો પ્રજાસત્તાક દિન શેઠશ્રી ભુરાલાલ છગનલાલ શાહ આર્ટ્સ કોલેજ વડાલી ખાતે ઉજવાશે.

આજે તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ૭૪મો પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય પર્વ ગૌરવભેર ઉજવાશે. જેના ભાગરૂપે સાબરકાંઠાનો જિલ્લાકક્ષાનો પ્રજાસતાક દિન શેઠશ્રી

Read More
રાષ્ટ્રીય

શા માટે મનાવવામાં આવે છે મતદાર દિવસ, જાણો શું છે તેનો હેતુ?

રાષ્ટ્રીય મતદાતા દિવસની શરૂઆત તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા 25 જાન્યુઆરી 2011ના રોજ ચૂંટણી પંચના 61મા સ્થાપના દિવસે કરવામાં આવી

Read More
ગુજરાત

રાષ્ટ્રીય તહેવારોને લોકો હવે રજા તરીકે માણે છે.

આપણો ભારત દેશ અગાઉ અલગ અલગ પ્રાંતોમાં વહેંચાયેલો હતો અને દેશી રજવાડાઓની આણ પ્રવર્તતી હતી.આ દેશી રજવાડાઓના મોટાભાગના રાજાઓ ઐય્યાશ

Read More
ગુજરાત

વેસ્ટર્ન ડિસ્ટર્બનર્સ વચ્ચે ગુજરાતીઓ ટાઢમાં ઠુંઠવાયા, હજુ બે દિવસ વધશે ઠંડીનો પારો

ગુજરાતવાસીઓને હજુ પણ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે, હાલ લોકોને ઠંડીથી નહીં મળે રાહત. રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી

Read More
ગાંધીનગરગુજરાત

હર ઘર રક્તદાતા’ના મિશન સાથે કલકત્તાથી સાયકલ પર રવાના થયેલ જોય દેબ રાઉટ પહોચ્યા ગાંધીનગર.

‘હર ઘર રક્તદાતા’નો સંદેશ સમગ્ર ભારતમાં પહોંચાડવાની નેમ સાથે તા. ૦૧/૧૦/૨૦૨૨ના રોજ રવાના થયેલ ફેડરેશન ઓફ બ્લડ ડૉનર ઓર્ગેનાઇઝરના ૫૩

Read More
ગુજરાત

શામળાજી ના વસાયા પાસે આઇશર ટ્રક પલ્ટી જતા 60 લોકો ઇજાગ્રસ્ત

અરવલ્લીના શામળજી નજીક ગખમવાર મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં શામળાજીના વસાયા પાસે આઈસર પલટી જતા 60 થી

Read More
ગુજરાત

રાજ્યના આ બે પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે, ગૃહ મંત્રાલયે યાદી જાહેર કરી

આવતીકાલે પ્રજાસત્તાક દિને ભારતના પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ પોલીસ કર્મચારીઓના નામની જાહેરાત કરતી યાદી બહાર

Read More
ગાંધીનગરગુજરાત

શિક્ષકોને BLO કામગીરીમાંથી મુક્તિ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ચૂંટણી પંચને લખ્યો પત્ર

શિક્ષકો હાલમાં ડોર ટુ ડોર ચુંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાનું કામ કરી રહ્યા છે. તમામ મતદારોનો સંપર્ક કરી 31

Read More
ગાંધીનગરગુજરાત

સાદરા સંકુલ ખાતે ગૂજરાત વિદ્યાપીઠ ના રમતોત્સવ નું આયોજન થયું.

પ્રજાસત્તાક દિનની ઉજવણી ના ભાગરૂપે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ નો 18 મો વાર્ષિક રમતોત્સવ મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ

Read More
ગુજરાત

શ્રી ઉમિયા માતાજી મંદિર ગામ કપડવંજના નરસિહપુર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જલયાત્રા યોજાઈ

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત વીઝન ૨૦૩૦ અંતર્ગત ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના નરસિંહપુર ગામમાં શ્રી ઉમિયા માતાજી શિખર મંદિર

Read More