ગુજરાત

ગુજરાતના નવા ડીજીપી અને નવા ચીફ સેક્રેટરી જેવા મલાઈદાર સ્થાન પર બેસવા માટે રાજકારણ શરૂ

ગુજરાતના સચિવાલયમાં હાલમાં સૌથી વધારે ચર્ચા હોય ચીફ સેર્ક્ટેરી અને ગુજરાતના ડીજીપીની છે. હાલમાં આઇએએસ અને આઇપીએસમાં જાણે ચૂંટણી હોય

Read More
રાષ્ટ્રીય

ખેડૂત-સરકારની સતત પાંચમી બેઠક પણ નિષ્ફળ ગઈ કૃષિ બિલને લઇને ખેડૂતોનું પ્રદર્શન વધુ ને વધુ આક્રમક બનતું જાય છેઃ હવે ૯ ડિસેમ્બરે બેઠક યોજાશે

ખેડૂત અને સરકાર વચ્ચેની સતત ૫મી બેઠક નિષ્ફળ ગઈ છે. આજે બેઠકમાં સરકારે ખેડૂતો પાસે વધુ સમય માંગ્યો છે. હવે

Read More
રાષ્ટ્રીય

હવે અંદામાન-નિકોબારના આ ૨૧ ટાપુઓ પરમવીર ચક્ર વિજેતાઓના નામથી ઓળખાશ ઃ વડાપ્રધાન મોદી

નવીદિલ્હી,તા.૨૩ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિ નિમિત્તે વીડિયો કોન્ફરન્સ દ્વારા અંદામાન-નિકોબાર ટાપુઓમાં નેતાજી સુભાષ ચંદ્ર

Read More
રાષ્ટ્રીય

૪૮૮ પાકિસ્તાની તીર્થયાત્રીઓએ અજમેર શરીફ આવવા કરી અરજી, ૨૪૯શ્રદ્ધાળુઓને વિઝા આપ્યા ચિશ્તીનો ૮૧૧મો ઉર્સ ૧૮ જાન્યુઆરીથી થશે શરૂ

ભારતે રાજસ્થાનના અજમેરમાં સુફી સંત મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની મુલાકાત લેવા ૨૪૯ પાકિસ્તાની શ્રદ્ધાળુઓને વિઝા આપ્યા છે. એક અધિકારીએ રવિવારે આ

Read More
ગુજરાત

અંધશ્રદ્ધા : મહિલાને તું ડાકણ છે કહી નિર્વસ્ત્ર કરી મારીને થાંભલે બાંધી દીધી, ભિલોડાના ગઢીયા ગામે 6 લોકોનો મહિલા પર અત્યાચાર

ડિજિટલ ઇન્ડિયા અને ટેકનોલોજીના યુગમાં મંગળ પર જીવનની શોધ કરતા માનવ, ભૂત-પ્રેત અને ડાકણના વહેમમાં પરિવારને છિન્ન ભિન્ન કરી નાંખતા

Read More
ગાંધીનગરગુજરાત

માનવ માત્રમાં રક્તદાનની અલખ જગાવવા કલક્ત્તાથી સાયકલ પર રવાના થયેલ જોય દેબ રાઉટ આજે બ્રહ્માકુમારીઝ સેકટર.૨૮, ગાંધીનગર માં

રકતથી કોઇનુ જીવન બચી શકે છે અને રક્તદાન કરવાથી રક્તદાતાને ફાયદો જ થાય છે નુક્શાન નહી તથા ‘હર ઘર રક્તદાતા’નો

Read More
આંતરરાષ્ટ્રીય

લંડનના ‘સબરસ રેડિયો’ સ્ટેશન પ્રસારિત કાર્યક્રમમાં સંજય થોરાતે કર્યો ગુજરાતી ભાષાનો જયજયકાર!

રવિવારે સાંજે ઈંગ્લેન્ડના સબરસ રેડિયો સ્ટેશન પર પ્રસારિત થયેલા કાર્યક્રમમાં સંજય થોરાતે ગાંધીનગર સાહિત્યસભા અને ગુજરાતી ભાષાનો જયજયકાર કર્યો હતો.

Read More
ગુજરાત

અરવલ્લીઃભાણમેર ગામે ભુતપુર્વ સૈનિક સ્વ.અશોક કુમારને શ્રદ્ધાંજલી અપાઇ.ગુજરાત માજી સૈનિક સંગઠન પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની ટીમ હાજર રહી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભાણમેર ગામના વતની ભૂતપૂર્વક સૈનિક અશોક કુમાર તારીખ 14/01/2023 નાં રોજ બે દીકરા અને એક દીકરી

Read More
ગુજરાત

અરવલ્લી: ભિલોડાના મોહનપુર ખાતે જય જોહાર એજ્યુકેશનલ હેલ્પલાઇન તરફથી ધો.10,12ના વિધાર્થીઓના ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો

ભિલોડા ખાતે જય જોહાર એજ્યુકેશનલ હેલ્પલાઇન તરફથી માર્ચ 2020 ના ધોરણ ૧૦,૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓ ના ઈનામ વિતરણ નો કાર્યક્રમ,

Read More
ગુજરાત

50 ટકા મિલકત વેરો વધારવાના નિર્ણય સામે વસાહતીઓમાં રોષ

મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરીને નાગરિકો પર ઘણો વેરો લાદ્યો છે, જેના કારણે નાગરિકો રોષે ભરાયા છે, તો કોંગ્રેસે પણ

Read More