આંતરરાષ્ટ્રીયઆરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ભારતમાં ત્રીજી લહેર ભૂલી જાવ, સામાન્ય શરદી-ખાંસી, તાવ જેવો થઈ જશે કોરોના : ડૉ. ગુલેરિયા

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ઘણી નબળી થઈ ગઈ છે. વાયરસના કારણે સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

Read More
ગાંધીનગર

ગાંધીનગરમાં વન વિભાગ ઘોર નિંદ્રામાં : કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે કાર્યાલય માટે લીલા છમ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું

ગાંધીનગર : ગાંધીનગરમાં વન વિભાગ ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં ચાલી રહેલી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે સેકટર ૨ માં

Read More
ગાંધીનગરગુજરાત

આવતી કાલથી સામાન્ય જનતા માટે નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ માટે પાસ મળી શકશે

ગાંધીનગર : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રજાહિતકારી નિર્ણય લીધો છે. નાગરિકો-સામાન્ય પ્રજાવર્ગો-મુલાકાતીઓને નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ પાસ મેળવી પ્રવેશ આપવાની પ્રથા

Read More
ગુજરાતધર્મ દર્શન

અમદાવાદમાં રવિવારે થયું પાંચ હજારથી પણ વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ગણેશ મૂર્તિના વિસર્જન માટે રાજય સરકાર તરફથી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી.જેમાં વિસર્જન સ્થળે ૧૫ લોકો

Read More
રાષ્ટ્રીય

પંજાબના મુખ્યપ્રધાન તરીકે ચરણજીત ચન્નીએ લીધા શપથ,રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ રહ્યા હાજર

પંજાબના 16માં મુખ્યપ્રધાન તરીકે ચરણજીત સિંહ ચન્નીએ શપથ ગ્રહણ કર્યા છે, સાથે સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ પણ પંજાબના નાયબ

Read More
ગુજરાત

રાજયમાં હજુ યથાવત રહેશે મેઘમહેર, જાણો ક્યાં જિલ્લાઓમાં ભારે વરસાદ થશે

ગુજરાત(Gujarat)ના આગામી  ચાર  દિવસમાં હવામાન વિભાગે  ભારેથી અતિ ભારે વરસાદની(Rain) આગાહી કરી  છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં

Read More
ગુજરાત

સુરત : ફેબ્રુઆરી 2022માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે

સમગ્ર દક્ષિણ ગુજરાતની પાટીદાર સમાજની સંસ્થાઓએ એક સુરમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર અને હવે આગામી સમયમાં સુરત ખાતે સરદારધામના નિર્માણનો ઐતિહાસિક

Read More
રાષ્ટ્રીય

પંજાબ ના પ્રથમ દલિત મુખ્યમંત્રી ચરણજીત સવારે 11 વાગ્યે શપથ લેશે

પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને રાજ્યપાલ બીએલ પુરોહિત આજે સવારે 11 વાગ્યે શપથ લેવડાવશે. ચન્નીની સાથે બે ડેપ્યુટી સીએમ

Read More
ગુજરાતધર્મ દર્શન

અંબાજીમાં મંદિરમાં લાગ્યા ખાસ કેમેરા, મંદિરમાં પ્રવેશતા પહેલા જ અસામાજીક તત્વોને ઓળખી પોલીસને આપશે એલર્ટ

શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન માટે અંબાજી મંદિર આવતા હોય છે.

Read More
આરોગ્યગુજરાત

ભાવનગરમાં રોગચાળો વધ્યો, માત્ર ૧ મહિનામાં ડેન્ગ્યુના ૧૦૦ થી વધુ કેસ નોંધાયા

ભાવનગર(Bhavnagar) માં છેલ્લા એક મહિનાથી રોગચાળામાં(Epidemic)  સતત વધારો  થઈ રહ્યો છે.  જેમાં ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના સમાપ્ત થઈ ગયો

Read More