ગુજરાત

માલધારીઓના વ્હારે આવ્યા વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા

જૂનાગઢ : આજરોજ જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે માલધારીઓના બકરા ગઈ રાત્રે સિંહ ના ફાડી ખાઈ જવાથી ૫ બકરા સ્થળે મૃત્યું

Read More
ગાંધીનગર

ગાંધીનગરના લવારપૂર ગામની સીમમાં રેતીના સ્ટોકીસ્ટ ગલાલ એન્ટરપ્રાઈઝ દ્વારા સંગ્રહ કરેલ બાયો ડીઝલનાં જથ્થા સહિત રૂ. 8.80 લાખની મત્તા સાથે એક ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરના લવારપૂર ગામની સીમમાં ગલાલ એન્ટરપ્રાઈઝ રેતીના સ્ટોકીસ્ટ દ્વારા પોતાના વાહનોમાં ભરવા માટે એકઠો કરવામાં આવેલો કુલ 12

Read More
ગાંધીનગરગુજરાત

UPમા ભાજપને હારનો ભય : ગુજરાત સરકાર વિધાનસભા વિસર્જનના મૂડમાં, ચુંટણી ફેબ્રુઆરીમાં યોજાશે ?

ગાંધીનગર : ગુજરાતમાં ભાજપની સરકારમાં હવે કોઇ નેતૃત્વ પરિવર્તન નહીં આવે કે ન તો મંત્રીમંડળમાં વિસ્તરણની કોઇ શક્યતા જણાય છે.

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં મેઘરાજાએ કરી જમાવટ, ૧૪૭ તાલુકામાં ખાબક્યો વરસાદ

ગાંધીનગર : ગુજરાત( Gujarat) માં આજે મેધરાજાની જમાવટ જોવા મળી રહી છે . જેમાં રાજયના 147 તાલુકામાં વરસાદ(Rain) વરસ્યો છે

Read More
ગુજરાત

રાજનીતિમાં સક્રિય થવાના વજુભાઈના સંકેત: મુખ્યમંત્રી બનવાની ઈચ્છા અંગે શું આપ્યો જવાબ જુઓ.

મુખ્યમંત્રી બનવાને લઈને વજુભાઈ વાળાનું મોટું નિવેદન  VTV સાથે ખાસ વાતચીત કરતા કર્ણાટકના પૂર્વ ગવર્નર અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા

Read More
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

કોરોનાની ત્રીજી લહેરનો ખતરો : પર્યટન, ધાર્મિક સ્થળોએ વધતી ભીડ ચિંતાજનક

દેશના 13 રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો દિવસે-દિવસે વધતો જાય છે. સંભવિત ત્રીજી લહેરને લઈને ડો.મુકેશ મહેશ્વરીએ નિવેદન આપતા કહ્યું,

Read More
ગુજરાત

અમરેલી-રાજુલાના ચારનાળા રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 ના મોત

અમરેલી-રાજુલાના ચારનાળા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.  બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના

Read More
આરોગ્ય

કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવાથી થઈ શકે છે ગંભીર બીમારીઓ, સમસ્યાથી બચવા શું કરવું જાણો.

આપણે બધા જાણીએ છીએ કે કલાકો સુધી બેસવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કલાકો

Read More
ગુજરાત

શિક્ષકોની બદલીમાં મોટું કૌભાંડ સામે આવ્યું, 52 શિક્ષકોની ફેરબદલીના હુકમ કરાયા રદ

પાટણ(Patan) માં શિક્ષકોની જિલ્લા કક્ષાની ફેરબદલીમાં મોટું કૌભાંડ(Scam)  સામે આવ્યું છે.જેમાં રાજ્યના શિક્ષણ નિયામકે 52 શિક્ષકોની જિલ્લા ફેરબદલીના હુકમ રદ

Read More