આરોગ્યગાંધીનગરગુજરાત

લોકો બેદરકાર રહેશે તો ફરી આપવું પડશે લોકડાઉન : હાઇકોર્ટ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત

Read More
આરોગ્યરાષ્ટ્રીય

કોરોનાનો કહેર : 15 થી 21 માર્ચ સુધી ક્યાં લાગ્યું લોકડાઉન ? જાણો

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસ વચ્ચે નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. અહીં તાજેતરમાં 1800થી વધારે

Read More
રાષ્ટ્રીય

જાણો ક્યા રાજ્યોમાં 25 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ!

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા સરકાર પણ એક્ટિવ છે. પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવામાં આવે

Read More
ગુજરાત

12મીએ કોંગ્રેસની દાંડીયાત્રા કૃષિ કાયદાનો વિરોધ કરાશે

અમદાવાદ, તા. 10 માર્ચ, 2021, બુધવાર 12મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડીયાત્રા નિમિત્તે અમદાવાદના એક દિવસીય પ્રવાસે આવી રહ્યાં છ

Read More
Uncategorized

મહાશિવરાત્રીએ ભક્તો શિવમંદિરોમાં વિશેષ પૂજા નહીં કરી શકે, લોકમેળા નહીં ભરાય

કોરોનાના સંક્રમણને કારણે મહાશિવરાત્રીએ શિવમંદિરોમાં વિશેષ પૂજા નહીં યોજવાનો મંદિરોના સંચાલકોએ નિર્ણય લીધો છે. સાથેસાથે વહીવટી તંત્રે પણ મેળા ન

Read More
ગુજરાત

અમદાવાદ કલેક્ટર કચેરી અને RTOમાં ગુરુવારથી 4 દિવસ કામ બંધ

જિલ્લા કલેક્ટર અને આરટીઓ કચેરીમાં ગુરુવારથી રવિવાર સુધી પ્રજાલક્ષી કામ થઇ શકશે નહીં. ગુરૂવારે મહાશિવરાત્રી હોવાથી જાહેર રજા છે. શુક્રવારે

Read More
ગુજરાત

અમદાવાદના નવા મેયર તરીકે કીરીટ પરમારની વરણી

અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટના નામની જાહેરાત

Read More
ગુજરાત

માસ્ક વગર રોડ પર ભાજપના ધારાસભ્યની દાદાગીરી

અમદાવાદના અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદિપ પરમારની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ધારાસભ્ય હાથ ખેંચી પોલીસકર્મચારીને કહી રહ્યા છે

Read More
ગુજરાત

ગાંધી આશ્રમથી શરૂ થનારી દાંડી યાત્રામાં નરેન્દ્ર મોદી પણ ચાલશે, સાથે સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ થોડો સમય પદયાત્રા કરશે

દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ તા.12 માર્ચના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે

Read More
ગાંધીનગરગુજરાત

આખી સરકાર આઉટસોર્સીંગથી ચાલે છે : પરેશ ધાનાણી

ગાંધીનગરઃ કોન્‍ટ્રાક્‍ટ, ફીક્‍સ પગારથી ભરતી બંધ કરી કાયમી ભરતી કરવા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીની માંગણી. રાજ્‍યમાં એકબાજુ લાખો શિક્ષિત બેરોજગારો

Read More