ahemdabad

ahemdabadગુજરાત

ગુજરાત હાઈકોર્ટનો સરકારને આદેશ: મેન્યુઅલ સ્કેવેન્જિંગ નાબૂદ કરવા ‘બ્લુ પ્રિન્ટ’ રજૂ કરો

ગુજરાત હાઈકોર્ટે ગટર સફાઈ અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ દરમિયાન સફાઈ કામદારોના મૃત્યુ મામલે થયેલી જાહેરહિતની અરજી પર આજે રાજ્ય સરકારને કડક

Read More
ahemdabadગુજરાત

અમદાવાદમાં ટ્રાફિક દંડ હવે સ્થળ પર જ! QR કોડ સિસ્ટમ શરૂ

અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી તાત્કાલિક દંડ વસૂલવા માટે ક્રાંતિકારી QR કોડ સિસ્ટમ અમલમાં મૂકી છે. “વન

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ: AMTS બસ અકસ્માત, 68 વર્ષીય વૃદ્ધાનું ઘટના સ્થળે મોત

અમદાવાદના ઠક્કરનગર ચાર રસ્તા પાસે AMTS બસ દ્વારા 68 વર્ષીય વૃદ્ધાને ટક્કર મારવામાં આવી, જેના કારણે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ દુઃખદ

Read More
ahemdabadગુજરાત

સમગ્ર ગુજરાત પર મેઘરાજા મહેરબાન, ખેડૂતો ખુશ

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ મેઘરાજાની કૃપા વરસી રહી છે. ગતરોજ, ૨૭ જૂનના રોજ, રાજ્યના ૧૭૧ તાલુકામાં

Read More
ahemdabadગુજરાત

અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રાનો પ્રારંભ: ‘જય રણછોડ’ના નાદથી ગુંજ્યું વાતાવરણ

અમદાવાદ: આજે અષાઢી બીજ, એટલે કે ૨૭ જૂન, ૨૦૨૫ ના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાઓ નીકળી

Read More
ahemdabadગુજરાત

અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રાનો પ્રારંભ: મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ કરાવી આરતી

અમદાવાદ: ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૮મી ભવ્યાતિભવ્ય રથયાત્રા આજે અમદાવાદમાં ભક્તોના અદમ્ય ઉત્સાહ વચ્ચે શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી જ

Read More
ahemdabadગુજરાત

અમદાવાદ રથયાત્રા: આસ્થા, ઇતિહાસ અને ભવ્યતા સાથે ભગવાન જગન્નાથની ભક્તિ યાત્રા

અમદાવાદમાં રથયાત્રા પર્વ અષાઢી બીજના દિવસે ઉજવાય છે, જે ભારતની સૌથી મોટી અને પ્રાચીન રથયાત્રાઓમાંની એક છે. આ યાત્રા 1878થી શરૂ

Read More
ahemdabadગુજરાત

અમદાવાદમાં ૧૪૮મી રથયાત્રા: ૨૩ હજારથી વધુ જવાનો તૈનાત, ૩૫૦૦ CCTVથી મોનિટરિંગ

અમદાવાદ: ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય ૧૪૮મી રથયાત્રા આવતીકાલે અમદાવાદમાં નીકળવાની છે. આ ઐતિહાસિક પ્રસંગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે

Read More
ahemdabadગુજરાત

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: સુરતમાં રેડ એલર્ટ, મધ્ય-દક્ષિણમાં ભારે વરસાદની આગાહી

ગાંધીનગર: દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દીધી છે અને ભારે વરસાદે તબાહી મચાવી છે. ઉત્તર ભારતમાં કેદારનાથ-બદ્રીનાથ જેવા ધામોના માર્ગો

Read More
ahemdabadગુજરાત

ST બસના માસિક પાસ થયા મોંઘા: રોજિંદા મુસાફરોને મોટો ઝટકો

અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રોજિંદા બસ મુસાફરોને આર્થિક ફટકો પડ્યો છે. નિગમે માસિક પાસની યોજનામાં ફેરફાર

Read More