ધર્મ દર્શન

ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

ગુજરાતના પ્રખ્યાત મંદિરો કલાકો સુધી બંધ રહેશે, જાણો વિગત

મંગળવારે સૂર્યગ્રહણના કારણે રાજ્યના ઘણા મંદિરો ભક્તો માટે બંધ રહેશે. આવતીકાલે અંબાજી મંદિર બંધ રહેશે. સૂર્યગ્રહણને કારણે અંબાજી મંદિર સવારે

Read More
ધર્મ દર્શન

ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ:જીવનમાં લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલતું નથી

કળીયુગમાં તો આજે ધન ભેગું કરવા માટે આંધળી દોટ મુકાય છે.આડા અવડા રસ્તા અપનાવી ધન મેળવવાના ઉપાય કરવામાં આવે છે

Read More
ધર્મ દર્શન

સોમનાથ મહાદેવના નામે ઓનલાઈન છેતરપિંડીનો ખેલ શરૂ

લાખો લોકોની આસ્થાના પ્રતિક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં દર વર્ષે કરોડો યાત્રાળુઓ આવે છે. સોમનાથમાં યાત્રિકોને સસ્તા દરે રહેવા

Read More
ધર્મ દર્શન

અંબાજી ખાતે શરદોત્સવની ઉજવણી અંતર્ગત મહાઆરતી યોજાશે, 30,000 લોકો ભાગ લેશે

 શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા દ્વારા આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે મહાઆરતીનું

Read More
ગાંધીનગરધર્મ દર્શન

વિશ્વપ્રસિદ્ધ રૂપાલ વરદાયીની માતાની વર્ષો જૂની પરંપરા મુજબ લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો

સમૃદ્ધિની વાત કરીએ તો વર્ષોથી નહીં પણ સદીઓથી લોકો કહેતા આવ્યા છે કે ‘અહીં દૂધ અને ઘીની નદીઓ વહે છે’.

Read More
ધર્મ દર્શન

નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે

નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયીની પૂજા કરવામાં આવે છે. કાત્યાય માતાની પૂજા-અર્ચના કરવાથી ભક્તોને અર્થ, ધર્મ, કામ અને મોક્ષના ચાર

Read More
ધર્મ દર્શન

રૂપાલીના પ્રસિદ્ધ વરદાઈ મંદિરમાં બે વર્ષ બાદ પલ્લીનો મેળો

 ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાનું પ્રતિક એવા રૂપાલ વરદાયિના માતા મંદિરમાંથી દર વર્ષે નવરાત્રીના નામે પરગણું કાઢવામાં આવે છે.

Read More
ધર્મ દર્શન

ચોથું નોરતું, આજે કુષ્માંડા માતાજીની કરો પૂજા-અર્ચના, બધી મનોકામના થશે પૂર્ણ

નવરાત્રીના ચોથા દિવસે માતા દુર્ગાના ‘કુષ્માંડા’ રૂપની પૂજા કરવામાં આવે છે. પોતાના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના

Read More
ગુજરાતધર્મ દર્શન

બોલ મારી અંબે, જય જય અંબે…, ના નાદથી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું

વિક્રમ સંવત 2078 અશ્વિન શુક્લ પક્ષ પ્રતિપદા શારદીય નવરાત્રિનો સોમવારથી પ્રારંભ થયો છે. કોરોનાના બે વર્ષ બાદ 4 ઓક્ટોબર સુધી

Read More
x