ગાંધીનગર

ગાંધીનગર

ઉવરસાદથી વાવોલ સુધીનો રોડ બનાવવા માટે જમીન સંપાદન કરવામાં આવશે

ગાંધીનગરને ગ્રામ્ય વિસ્તારો સાથે સીધું રોડ કનેક્શન આપવાની કવાયતમાં ઉવરસાદથી વાવોલ ગામ સુધી નવો રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Read More
ગાંધીનગર

ગાંધીનગરમાં વૃક્ષોની ઘટેલી ઘનતા પાછી મેળવવા માટે 22 લાખ વૃક્ષો વાવવામાં આવશે

રાજ્યની સૌથી હરિયાળી રાજધાની, શહેરની નજીક, હંમેશા તેની હરિયાળી માટે જાણીતી છે. ગુજરાત સરકાર પણ આ મુદ્દે હંમેશા પોતાના ફેફસાં

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા શહેર કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે એ માટે મહાનગરપાલિકા અને

Read More
ગાંધીનગર

‘જય બાબારી’ના જયકાર સાથે અલુવા ગામમાં ભક્તો દ્વારા અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ભગવાન રામાપીરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અલુવામાં આવેલા રામદેવપીરના મંદિરે દર્શન કરવા ઉમટયા હતા. માનતાના નેજા ચઢાવવા, લીલુડા

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યનો વિકાસ કરવો હોય તો સરકારે કોઈપણ જાતના ભેદભાવ વગર ગરીબોને મદદ કરવી જોઈએ: સી.કે.પટેલ

અમદાવાદના સોલા ઉમિયાધામ ખાતે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ સહિત બિન અનામત વર્ગને આપેલા વચનોની સમીક્ષા કરવા માટે બેઠક

Read More
ગાંધીનગર

રાજ્યની રાજધાની ગાંધીનગરે 2017 અને 2019 વચ્ચે વૃક્ષોની ગીચ છત્ર ગુમાવી દીધી છે

ગાંધીનગર સૌથી હરિયાળા શહેર તરીકે જાણીતું છે, પરંતુ તાજેતરનો સર્વે રિપોર્ટ ચોંકાવનારો છે. આ અહેવાલ ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા

Read More
ગાંધીનગરધર્મ દર્શન

ગાંધીનગરમાં હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નાદ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી

ગાંધીનગરમાં બે વર્ષ બાદ આજે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. કોરોના લાંબા સમય બાદ ભગવાન જગન્નાથ નગરના ભાવિક ભક્તોમાં

Read More
ગાંધીનગરગુજરાત

અમિત શાહ ગુજરાતના પ્રવાસે: બે દિવસ દરમિયાન ગુજરાતમાં વિકાસ કાર્યક્રમોનું ઉદ્ઘાટન – જગન્નાથ મંદિરમાં ખાતમુહૂર્ત અને મંગળા આરતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. શુક્રવારે, તેઓ સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી

Read More
ગાંધીનગર

નુપુર શર્માના સમર્થકની હત્યાને લઈને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માના નિવેદન બાદ દેશભરમાં શાંતિ ભંગ થઈ ગઈ હતી. ત્યારે આજે બજરંગ દળ દ્વારા નુપુર

Read More