ઉવરસાદથી વાવોલ સુધીનો રોડ બનાવવા માટે જમીન સંપાદન કરવામાં આવશે
ગાંધીનગરને ગ્રામ્ય વિસ્તારો સાથે સીધું રોડ કનેક્શન આપવાની કવાયતમાં ઉવરસાદથી વાવોલ ગામ સુધી નવો રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
Read Moreગાંધીનગરને ગ્રામ્ય વિસ્તારો સાથે સીધું રોડ કનેક્શન આપવાની કવાયતમાં ઉવરસાદથી વાવોલ ગામ સુધી નવો રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
Read Moreરાજ્યની સૌથી હરિયાળી રાજધાની, શહેરની નજીક, હંમેશા તેની હરિયાળી માટે જાણીતી છે. ગુજરાત સરકાર પણ આ મુદ્દે હંમેશા પોતાના ફેફસાં
Read Moreમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે એ માટે મહાનગરપાલિકા અને
Read Moreભગવાન રામાપીરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અલુવામાં આવેલા રામદેવપીરના મંદિરે દર્શન કરવા ઉમટયા હતા. માનતાના નેજા ચઢાવવા, લીલુડા
Read Moreઅમદાવાદના સોલા ઉમિયાધામ ખાતે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ સહિત બિન અનામત વર્ગને આપેલા વચનોની સમીક્ષા કરવા માટે બેઠક
Read Moreગાંધીનગર સૌથી હરિયાળા શહેર તરીકે જાણીતું છે, પરંતુ તાજેતરનો સર્વે રિપોર્ટ ચોંકાવનારો છે. આ અહેવાલ ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા
Read Moreગાંધીનગરમાં બે વર્ષ બાદ આજે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. કોરોના લાંબા સમય બાદ ભગવાન જગન્નાથ નગરના ભાવિક ભક્તોમાં
Read Moreકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. શુક્રવારે, તેઓ સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી
Read Moreભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માના નિવેદન બાદ દેશભરમાં શાંતિ ભંગ થઈ ગઈ હતી. ત્યારે આજે બજરંગ દળ દ્વારા નુપુર
Read Moreત્રણ મહિનાથી શિક્ષણ સહાયકોની ભરતી માટે લડત ચલાવી રહેલા ટેટ પાસ ઉમેદવારોએ જો 15 દિવસમાં ભરતીની જાહેરાત નહીં થાય તો
Read More