ગાંધીનગર

ગાંધીનગરગુજરાત

રાજ્યમાં લીલા દુકાળની શરૂઆત ? ખેતીને લાગ્યો કોહવાટ, રાજ્યમાં સરેરાશ 15થી 17 ટકા નુક્સાનીના અહેવાલો

ગાંધીનગર : રાજ્યમાં 138 ટકા જેટલો વરસાદ પડ્યો હોવાનું જણાવી કૃષિ મંત્રી આરસી ફળદુએ રાજ્ય પર ઈશ્વરની મહેર થઈ હોવાનું મંતવ્ય આપ્યું

Read More
ગાંધીનગરગુજરાત

ખેડૂતો માટે મહત્વના સમાચાર, ટેકાના ભાવે મગફળી વેચવા આજથી રજિસ્ટ્રેશન શરૂ

ગાંધીનગર : રાજ્યમાં સારા વરસાદને લઇને મગફળીનું ઉત્પાદન સારુ થયું હોવાનું જોવા મળી રહ્યું છે. જેને ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા સેન્ટર ખોલવામાં આવશે.

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્ય સરકારની નીતિને લઇ સ્ટીલ ઉદ્યોગ મંદીમાં : કેટલાય પ્લાન્ટ બંધ થતાં હજારો કામદારો બેકાર

ગાંધીનગર : કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દેશના ઉદ્યોગો માટે રોજેરોજ નિયમોમાં કરવામાં આવતા સુધારા તેમજ ઉદ્યોગોમાં વપરાતા કાચા માલ

Read More
ગાંધીનગર

25 IPS અધિકારીઓની બદલી, આર.બી. બ્રહ્મભટ્ટ પ્રમોશન સાથે સુરતના પોલીસ કમિશનર.

ગાંધીનગર:  રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ચર્ચામાં રહેલી IPS અધિકારીઓની બદલીઓનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં 25 જેટલા IPS

Read More
ગાંધીનગર

દિવાળી સુધીમાં ગિરનાર રોપ-વેની કામગીરી પૂરી થાય તેવી શક્યતા

ગાંધીનગર : યાત્રાધામ પ્રવાસન વિકાસ બોર્ડની બેઠક મળી હતી. યાત્રાધામ વિભાગના રાજ્યપ્રધાન વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ગિરના રોપ-વે કામગીરીની

Read More
ગાંધીનગરગુજરાત

ભૂમાફિયાઓએ જમીન પચાવી, ખેડૂતે CM પાસે માંગ્યું ઇચ્છા મૃત્યુ.

ગાંધીનગરઃ દસક્રોઇના મુઠીયા ગામના ખેડૂતે ન્યાય ન મળતા મુખ્યમંત્રી (chief minister) સમક્ષ ઈચ્છા મૃત્યુની માગ કરતી હતી. આજે ખેડૂત દ્વારા

Read More
ગાંધીનગર

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સે-૨૬ દ્વારા શનિવારના રોજ સર્વપિત્રી અમાવસ્યા દિવસે વિષ્ણુ-પૂજા-પિતૃતર્પણ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર : ગાંધીનગરના શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેક્ટર-૨૬ દ્વારા શનિવારના રોજ સર્વપિત્રી અમાવસ્યા દિવસે વિષ્ણુ-પૂજા-પિતૃતર્પણ કાર્યક્રમ સેકટર – ૨૭ના રંગમંચ ખાતે

Read More
ગાંધીનગર

સંસ્કૃતિ સંસ્થા દ્વારા મા આદ્યશક્તિના આગમન અવસરે ૨૮મી સપ્ટેમ્બરે ‘‘યા દેવી સર્વભૂતેષુ’’ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર : નવલી નવરાત્રી મા જગદંબાની આરાધનાનો અણમોલ અવસર આગામી તારીખ ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૯થી શરૂ થશે. મા આદ્યશક્તિને વધાવવા ‘‘યા

Read More
ગાંધીનગર

શનિવારે વાવોલમાં હેપ્પી યુથ ક્લબ દ્વારા “ત્રિવેણી આરોગ્ય” કાર્યક્રમનું આયોજન

Gandhinagar : “ત્રિવેણી આરોગ્ય” અંતર્ગત સિદ્ધનાથ મહાદેવ ખાતે “સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ”, “સ્વાસ્થ્ય વર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ” અને “હેપ્પી

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રની વિસંગતતાઓ દૂર કરાશે, ક્રેડાઇ, ગુજરાતની ‘ગ્રોથ એમ્બેસેડર સમીટ-૧૯’ માં મુખ્યમંત્રીએ કરી જાહેરાત

ગાંધીનગર : ગુજરાતમાં બિલ્ડીંગ બનાવવા માટેના નિયમોમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા કોમન જીડીસીઆરના અમલ માટેની મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ

Read More