ગાંધીનગર

ગાંધીનગર

ગાંધીનગરની દિકરી જશ્વી મેવાડાને INDIA BOOK OF RECORD તરફથી IBR ACHIEVER એવોર્ડ પ્રાપ્ત થયો

ગાંધીનગરની દિકરી જશ્વી મેવાડાને INDIA BOOK OF RECORD તરફથી IBR ACHIEVER એવોર્ડ પ્રાપ્ત થયો છે. જશ્વી મેવાડાએ માત્ર ૧૦ વર્ષની

Read More
ગાંધીનગર

ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

ગાંધીનગર જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ

Read More
ગાંધીનગર

પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિ સુશાસન દિવસ નિમિત્તે શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રીશ્રી પરમ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી

Read More
ગાંધીનગર

વાસણા ચૌધરી ખાતે આયુષ મેગા નિદાન કેમ્પનું આયોજન, ૧૮૦૦થી વધુ લોકોએ લીધો લાભ

પ્રધાનમંત્રી દ્વારા આયુષ પદ્ધતિને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. જેથી વર્ષ 2014 થી આયુષ મંત્રાલયની અલગ રચના કરવામાં આવી

Read More
ગાંધીનગર

ગાંધીનગરમાં વિદ્યાસહાયક ઉમેદવારો માંગને લઈ કરી રહ્યા છે આંદોલન

ગાંધીનગર ફરી એકવાર વિદ્યાસહાયક ઉમેદવારો જગ્યા વધારવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. ઉમેદવારોએ આ માટે અનેક વખત રજૂઆતો કરી

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતના 20 ધારાસભ્યોની સુરક્ષા પરત ખેંચાઈ

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એકાએક 20 જેટલા ધારાસભ્યોની સુરક્ષાને પરત ખેંચી લેવામાં આવી હતી. સમગ્ર મામલે ગૃહ વિભાગની સમીક્ષા

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

યુવાવર્ગને પોતાના વિકાસમાં રાષ્ટ્રને પ્રથમ સ્થાને રાખીને કાર્ય કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય મંત્રી માંડવીયા

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર તથા કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત ‘વિકસિત ભારત@2047’ કાર્યક્રમનો પ્રારંભ શ્રમ અને

Read More
ગાંધીનગર

ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણી કરાઇ :”પ્રશાસન ગાંવ કી ઔર “ વર્ક શોપ યોજાયો

ભારતરત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે દર વર્ષે તા. ૨૫ ડિસેમ્બરના રોજ “સુશાસન દિવસ”

Read More
ગાંધીનગરગુજરાત

ધોરણ 5-8ની પરીક્ષામાં નાપાસ હોવા પર વિદ્યાર્થીઓને પ્રમોશન નહીં

શિક્ષણ મંત્રાલયે પોતાની પોલિસીમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જેના દ્વારા હવે 5મી અને 8મીમાં ફેલ થયેલા વિદ્યાર્થીને પ્રમોશન મળશે નહીં.

Read More
ગાંધીનગર

અંબાજી મંદિર ગિયોડ ખાતે યોજાયેલા કૃષિ સંવાદમાં વિવિધ જિલ્લામાંથી આવેલા ૫૫૦ ખેડૂતોએ ભાગ લીધો

તા.૨૨-ડિસેમ્બરના રોજ, અંબાજી મંદિર ગિયોડ, ગાંધીનગર ખાતે આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ ગ્રુપ ગાંધીનગરના રજીસ્ટર્ડ થયેલા તમામ ખેડૂતો મળી કુલ ૫૫૦

Read More