ગાંધીનગર

ગાંધીનગર

ગાંધીનગર જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 27 ડીસેમ્બરના રોજ જોબફેરનું આયોજન

ધ લીલા હોટલ,ગાંધીનગર.ઈન્ટરવ્યું સ્થળ : સી” વીંગ,પહેલોમાળ,સહયોગ સંકુલ,પથિકાશ્રમ બસ સ્ટેન્ડ પાસે, સિવિલ હોસ્પિટલ સામે,સેક્ટર-૧૧.ગાંધીનગર ખાતે ભરતી મેળો યોજાશે. જીલ્લા રોજગાર

Read More
ગાંધીનગર

દહેગામ-નરોડા હાઇવે નર્મદા કેનાલ પર આવેલ ઓવર બ્રીજનો એક હિસ્સો ધરશાયી, કલેકટરે લીધી મુલાકાત

દહેગામ-નરોડા સ્ટેટ હાઇવે પર આવેલ સરદાર સરોવર નર્મદા નિગમની કેનાલ પર આવેલ ઓવર બ્રીજનો એક હિસ્સો જર્જરિત થઈ ધરાશાયી થતાં

Read More
ગાંધીનગર

પંજાબના જલંધર જિલ્લાની માનસિક અસ્થિર મહિલાને સલામત પરિવાર સુધી પહોંચાડતું ગાંધીનગરનું “સખી” વન સ્ટોપ સેન્ટર

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત, “સખી” વન સ્ટોપ સેન્ટર યોજના સમગ્ર દેશમાં કાર્યરત છે જે અન્વેય ૦૨/૧૧/૨૦૨૪

Read More
આરોગ્યગાંધીનગર

ગાંધીનગર કુડાસણ ખાતે ૨૧મીએ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે યોગ શિબિર યોજાશે

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૧મી ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.

Read More
આરોગ્યગાંધીનગર

માણસા તાલુકાની એક નર્સિંગ કોલેજમાં નાસ્તા બાદ 28 છાત્રાઓની તબિયત લથડી

માણસા તાલુકાના પડુસ્મા ગામમાં આવેલી શાંતિનિકેતન નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પૈકી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને સવારે નાસ્તામાં બટાટા પૌઆ આપવામાં

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરની IAR યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી : યુનિવર્સિટીના 8મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ દેવવ્રત રહ્યા હાજર

ગાંધીનગર ખાતે ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચ (IAR યુનિવર્સિટી)ના આઠમા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યુનિવર્સિટીની નિપુણતા અને શ્રેષ્ઠતાની પ્રશંસા

Read More
ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં પતંગ દોરી ના વ્યાપાર અંગે હંગામી મંજુરી મેળવવા જોગ

તા.૨૦ ડિસેમ્બર થી તા.૩૦ ડિસેમ્બર સુધી કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન ગાંધીનગર ખાતેથી ફોર્મ મેળવી શકાશે આગામી ઉત્તરાયણ-૨૦૨૫ ના તહેવાર

Read More
ગાંધીનગર

કંથારપુર વડના વિકાસ કામનું ગાંધીનગર કલેકટરે કર્યું નિરીક્ષણ

ગાંધીનગરના દહેગામ તાલુકાના કંથારપુર ગામે આવેલા મહાકાળી માતાજી વડ ખાતે જિલ્લા કલેક્ટર ગાંધીનગરના અધ્યક્ષ સ્થાને વડના વિકાસ બાબતે બેઠકનું આયોજન

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

સરકાર ફ્રીમાં કરાવશે અયોધ્યા યાત્રા, જાણો વિગત..

રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ

Read More
ગાંધીનગર

ગાંધીનગરમાં ખનીજ માફિયાઓ સામે તંત્રની લાલ આંખ, 125 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત

કલેક્ટર ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને

Read More