ગુજરાત

ગુજરાત

શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો, અમદાવાદ, વડોદરા અને સુરતમાં શિક્ષકો સર્વેક્ષણમાં ગેરહાજર રહ્યાં

રાજયમાં આજે શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો થયો છે અને આ પાછળ 400 કરોડનો ધુમાડો કર્યો હોવાના

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં સરકાર દ્વારા શિક્ષકોની ભરતી ન કરાતાં કૉંગ્રેસે સરકારને પત્ર લખ્યો

રાજ્યમાં શિક્ષકોની ભરતી ન થવાને લઈ કૉંગ્રેસે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સીએમ રૂપાણીને પત્ર

Read More
ગુજરાત

શિક્ષકોએ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી છે, આપવી નથી; RSS પ્રેરિત રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે પરીક્ષાનો બહિષ્કાર કર્યો

શિક્ષકોની ઓનલાઇન હાજરી પછી શિક્ષકોની ગુણવત્તાના મૂલ્યાંકન માટે તાલીમ આપ્યા પછી શિક્ષકોની મંગળવારે સજજ્તા કસોટી લેવાની શિક્ષણ વિભાગે જાહેરાત કરતાં

Read More
ગાંધીનગરગુજરાત

રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાનો સમય કાલથી બપોરનો રહેશે

ગાંધીનગર : શૈક્ષિક મહાસંઘના વિરોધ વચ્ચે આવતીકાલે મંગળવારે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ થનારી શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ હાથ ધરવાનું નક્કી

Read More
ગુજરાત

અમદાવાદ : નરોડામાં બનશે શહેરનો સૌથી લાંબો 2.50 કિલોમીટરનો ઓવરબ્રિજ

અમદાવાદમાં નરોડા પાટિયા વિસ્તારમાં ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનો ખર્ચ અગાઉ રૂા. 55 કરોડ અંદાજવામાં આવ્યો હતો. પરંતુ તેમાં પાછળથી સુધારો કરીને

Read More
ગાંધીનગરગુજરાત

પાટીદારોને અનામત અપાવવી ભાજપ સરકાર માટે પડકાર સમાન, શું સરકારને નારાજગી વ્હોરવી પડશે!

કેન્દ્ર સરકારે ઓબીસી બિલ પાસ કરી દીધુ છે અને ઓબીસીમાં કઇ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે રાજ્ય સરકારોને સત્તા આપી

Read More
ગુજરાત

જૂનાગઢ : ભાજપનાં કોર્પોરેટર શ્રાવણિયો જુગાર રમતા ઝડપાયા

હાલ શ્રાવણ મહિના ચાલી રહ્યો છે. આ મહિનામાં લોકો શ્રાવણિયો જુગાર રમતા પણ ઝડપાય છે. ત્યારે જુનાગઢ વોર્ડ નં-4ના ભાજપના

Read More
ગાંધીનગરગુજરાતધર્મ દર્શન

ગણેશોત્સવની ઉજવણીને લઈ સરકારનો હજુ કોઈ નિર્ણય નહીં, આયોજકોમાં અસમંજસ

રાજ્યમાં સતત બીજા વર્ષે પણ સાર્વજનિક પંડાલમાં યોજાતો ગણેશોત્સવ નહીં યોજાય. જોકે રાજ્ય સરકારે 4 ફૂટના માટીના ગણપતિનું સ્થાપન કરીને

Read More
ગુજરાત

વીરપુર મંદિર જન્માષ્ટમીના પર્વ પર બંધ રાખવાનો નિર્ણય, 6 દિવસ મંદિર બંધ રહેશે

પ્રસિદ્ધ વીરપુર મંદિર જન્માષ્ટમીના તહેવાર પર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે 27 ઓગસ્ટથી 1

Read More
ગુજરાત

ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું 27.83 ટકા પરિણામ જાહેર

ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રિપીટર વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી આ પરિણામ જોઈ શકે છે.

Read More