ગુજરાત

ગુજરાત

વાદળોના ટોળાએ ગુજરાતનું હવામાન બગાડ્યું, ઠેરઠેર વરસાદ તૂટી પડ્યો

વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં ગઈકાલથી વાતાવરણ પલટાયેલું છે. વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું

Read More
ગાંધીનગરગુજરાત

કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીને ચૂંટણી પંચે મહોર મારી, 30 નેતા કરશે પ્રચાર

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનું રણસિગુ ફૂંકાઇ ગયું છે. બંને મુખ્ય રાજકીય પાર્ટીઓ જીતના દાવો કરી રહી છે. ભાજપ-કૉંગ્રેસનેતાઓએ પ્રચાર પ્રસાર

Read More
ગાંધીનગરગુજરાત

દિવાળી બાદ રાજ્યમાં ફરીથી ખૂલી શકે છે શાળાઓ, શિક્ષણમંત્રીએ આપ્યા સંકેત

હાલ કોરોના મહામારીને કારણે દેશના અનેક રાજ્યોમાં શાળાઓને જરૂરી દિશાનિર્દેશો સાથે ખોલી દેવામાં આવી છે. પણ હજુ સુધી ગુજરાતમાં હજુ

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીઃ 8 બેઠક પર જાણો ક્યાં કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ અને ડાંગ વિધાનસભા વિસ્તારમાં પેટા

Read More
ગુજરાત

દાંતીવાડામાં એક 12 વર્ષીય મુકબધીર સગીરાનું ગળું કાપી હત્યા

ઉત્તર પ્રદેશના હાથરસકાંડની અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી, આ સ્થિતિ વચ્ચે ગુજરાતમાં બનાસકાંઠાના દાંતીવાડામાં એક સગીર યુવતીની હત્યા કરી

Read More
ગાંધીનગરગુજરાત

લોકડાઉન દરમિયાન રાજ્યમાં ઘરેલું હિંસાના કેસામાં થયો 50 ટકાનો વધારો

રાજ્યમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. થોડા મહિનાઓ પહેલા લોકડાઉનમાં ઘરેલુ હિંસાના કેસોને લઈને એક ઘટસ્ફોટ થયો છે. જેમાં

Read More
ગાંધીનગરગુજરાત

બદનક્ષી કેસને લઇ કાલે ગુજરાત આવી શકે છે રાહુલ ગાંધી

રાહુલ ગાંધી પર નોટબંધી દરમિયાન અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્કમાં ચલણી નોટો બદલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઈ અમદાવાદ ડિસ્ટ્રિકટ

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાત સરકારનો નવરાત્રિને લઇ મહત્વનો નિર્ણય, જાણો….

નવરાત્રિને લઇ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સોસાયટી કે ફ્લેટોમાં આરતી કે પૂજા માટે પોલીસની મંજૂરી લેવી જરૂરી નહીં.

Read More
ગાંધીનગરગુજરાત

બહુચરાજીમાં ઇતિહાસમાં પ્રથમ વખત આઠમ અને દશેરાની માતાજીની શાહી સવારી નહીં નીકળે

યાત્રાધામ બહુચરાજીમાં આ વખતે માતાજીના ભક્તો તેમજ ખેલૈયાઓ માટે નવરાત્રિ ફિક્કી રહેશે યાત્રાધામ બહુચરાજીમાં નવરાત્રિ નિમિત્તે 9 દિવસ વિવિધ કાર્યક્રમ

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

સરકાર દ્વારા અમલી “મા અમૃત્તમ કાર્ડ” ની યોજના બંધ નહી થાય : આરોગ્ય કમિશ્નર

ગાંધીનગર : રાજયના આરોગ્ય કમિશ્નર શ્રી જયપ્રકાશ શિવહરેએ જણાવ્યુ છે કે, રાજય સરકાર દ્વારા અમલી મા અમૃત્તમ કાર્ડની યોજના બંધ

Read More