આરોગ્ય

આરોગ્યગુજરાત

રાજયમાં હોસ્પિટલોમાં ફરી વધવા લાગ્યા પોસ્ટ કોવિડના દર્દીઓ

કોરોના (Corona)નો હાહાકાર હજુ યથાવત છે ત્યારે દેશમાં કોવિડ (covid 19)ના ત્રીજી દરમિયાન કોરોનોના ના કેસમાં હવે થોડો ઘટાડો થયો છે,પરંતુ

Read More
આરોગ્યરાષ્ટ્રીય

કોરોનાકાળમાં મૃત્યુ પામેલાઓની મૃત્યુ સહાય અંગે ફરી એકવાર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની કાઢી ઝાટકણી…

કોરોનાકાળમાં મૃત્યુ પામેલા દર્દીઓની મૃત્યુ સહાય અંગે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કબૂલાત કરી છે કે, સરકારી ચોપડે નોંધાયેલ 10 હજાર

Read More
આંતરરાષ્ટ્રીયઆરોગ્ય

વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરીએ જ શા માટે મનાવવામાં આવે છે? આવો જાણીએ ઇતિહાસ

છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આખું વિશ્વ કોરોના ( Corona) સામેની મહામારી સામે લડી રહ્યું છે. દરેક વ્યક્તિ છેલ્લા બે વર્ષથી આ

Read More
આરોગ્યગુજરાત

ગુજરાતમાં શાળાઓ ખોલવા અંગે ટુંક સમયમાં લેવાશે નિર્ણય, કેન્દ્રએ રાજ્ય સરકારને આપી આ સૂચના

કેન્દ્ર સરકારે (Central Government) દેશમાં શાળાઓ (Schools) ખોલવા અંગે રાજ્યોને મહત્વની સૂચના આપી છે. ફરી શાળાઓ શરૂ કરવા અંગે કેન્દ્ર સરકારે મોટો ફેરફાર કર્યો

Read More
આરોગ્યગુજરાત

Gujarat માં કોરોના રસીકરણની કામગીરી પૂરજોશમાં, 10 લાખ ડોઝ પુરા થતાં ઉજવણી કરાશે

ગુજરાતમાં(Gujarat)  જે રીતે કોરોના (Corona)  રસીકરણ થઈ રહ્યું છે નવો વિક્રમ બનશે.રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીના(Jitu Vaghani)  જણાવ્યા પ્રમાણે આરોગ્ય વિભાગ તરફથી ખૂબ જ

Read More
આરોગ્યગુજરાતધર્મ દર્શન

કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા રહી છે જેના પગલે ફરીથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યાં

રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ વધતા યાત્રાધામ અંબાજી મંદિર (Ambaji temple) 15 જાન્યુ. થી 31 જાન્યુઆરી સુધી બંધ કરાયુ હતુ. જોકે હવે

Read More
આરોગ્યરાષ્ટ્રીય

આ રાજ્યમાં કોરોનાના કેસો ઘટતાં એક ફેબ્રુઆરીથી ખુલશે સ્કૂલ-કોલેજો, નાઇટ કર્ફ્યૂ પણ હટાવવાનો સરકારે લીધો નિર્ણય

તમિલનાડુમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ રાજ્ય સરકારે ધોરણ એકથી 12 સુધી સ્કૂલો અને કોલેજને 1 ફેબ્રુઆરીથી ખોલવાનો નિર્ણય કર્યો

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

આજથી સમગ્ર રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ, હોટલ-થિયેટર, શાળાઓ બંધ થાય તેવી શક્યતા

ગાંધીનગર : ગુજરાતમાં એક જ દિવસમાં 25 હજારની આસપાસ કેસ આવી રહ્યા છે. રોજિંદી રીતે કેસમાં 5000 ની આસપાસનો ઉછાળો

Read More
આરોગ્યરમતગમત

ઈન્ડિયાના પૂર્વ બોલર હરભજન સિંહ કોરોના વાયરસથી સંક્રમિત

ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર હરભજન સિંહ (Harbhajan Singh) કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી લોકોને

Read More
x