આંતરરાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીયઆરોગ્યગુજરાત

કોરોના વાઇરસનો કકળાટ : ગુજરાતમાં નોંધાયા 3 શંકાસ્પદ કેસ

ચીનમાં કોરોનાવાયરસને કારણે હાહાકાર મચી ગયો છે. આને કારણે ચીનમાં 360થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ત્યારે વાઇરસના શંકાસ્પદ કેશ

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

કોરોનાવાઇરસ નો ત્રીજો કેસ કેરલ માં નોંધાયો

તિરુવનંતપુરમ ભારતમાં કોરોનાવાયરસ ચેપના ત્રીજા કેસની પુષ્ટિ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ વ્યક્તિ તાજેતરમાં ચીનથી કેરળ પાછો

Read More
આંતરરાષ્ટ્રીયરમતગમતરાષ્ટ્રીય

T20 સીરીજ માં ભારતે 5-0થી ન્યુઝીલેન્ડનો કર્યો વાઈટવોશ

શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચમાં પણ ભારતે ન્યુઝીલેન્ડને પરાજિત કર્યું છે. ટીમ ઈન્ડિયાએ તેની સાથે 5-0થી ક્લિન સ્વીપ

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

કોરોના વાઈરસ: ચીન થી ભારતીયોને લઇ દિલ્હી પહુચ્યું AIનું બીજું વિમાન

નવી દિલ્હી ચીન માટે એક શાપ બની ગયેલી કોરોના રોગચાળા વચ્ચે ભારત સરકાર ત્યાં ફસાયેલા નાગરિકોને પરત લાવી રહી છે.

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીયવેપાર

કોરોનાવાઇરસ: ચીન માં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા એર ઇન્ડિયાનું વિમાન દિલ્હીથી રવાના

નવી દિલ્હી ચીનના વુહાન કોરોના વાઇરસ ના કારણે ફસાયેલા ભારતીયો ને પાછા લાવવા માટે એર ઇન્ડિયા નું વિમાન દિલ્હીથી રવાના

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

કોરોના વાયરસની ભારત માં એન્ટ્રી, કેરલ માં નોંધાયો પ્રથમ કિસ્સો

તિરુવનંતપુરમ ચીનમાં વિનાશક કોરોના વાયરસથી થતાં ચેપનો પહેલો કેસ છે. કેરોલામાં ચીનથી પરત આવેલા એક વિદ્યાર્થીમાં કોરોના વાયરસના ચેપની પુષ્ટિ

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

નાગરિકત્વ કાયદા અંગે યુરોપિયન સંસદમાં ભારતની રાજદ્વારી જીત, મતદાન મોકૂફ

લંડન ભારતનો વાંધો હોવા છતાં, યુરોપિયન સંસદમાં તેના સુધારેલા નાગરિકત્વ કાયદા (સીએએ) સામે લાવવામાં આવેલા પ્રસ્તાવ પર મતદાન માર્ચ સુધી

Read More
આંતરરાષ્ટ્રીયગાંધીનગરગુજરાત

કોરોના વાયરસ: ચીનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરત લાવવા રાજ્ય સરકાર એક્શનમાં

અમદાવાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચાઇનામાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી

Read More
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીયવેપાર

વિવિધ ક્ષેત્રે સહયોગ વધારવા ભારત-બ્રાજીલ વચ્ચે ૧૫ કરાર

નવી દિલ્હી બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર મસિઆસ બોલ્સોનારો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની વાતચીત બાદ ભારત અને બ્રાઝિલ વચ્ચે શનિવારે

Read More
આંતરરાષ્ટ્રીય

તુર્કીમાં ભૂકંપના કારણે ભારે વિનાશ, ૧૮ લોકોના મોત, ઘણા મકાનો નષ્ટ

અંકારા તુર્કીમાં આવેલા ભૂકંપને કારણે ભારે વિનાશ સર્જાયો છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર ૧૮ લોકોનાં મોત

Read More