શિક્ષક દિન: શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને રિવાબા જાડેજાએ ‘શિક્ષક કલ્યાણ નિધિ’માં અર્પણ કર્યો સ્વૈચ્છિક ફાળો
આજીવન શિક્ષક અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૫મી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં ‘શિક્ષક દિન’ની





































