મુખ્યમંત્રી પટેલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી અવસરે ગાંધીનગર ખાતે ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતીએ ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી







































