રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામની બે દિવસીય મુલાકાતે
ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. રાજ્યપાલશ્રીએ ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું હતું. આ





































