ગુજરાત

પોલીસની નાકાબંધી : આજે રાત્રે 9 વાગ્યા પછી ઘરની બહાર નીકળશો તો નવું વર્ષ લોકઅપમાં જ ઊજવવું પડશે

અમદાવાદ : આજે રાતે અમદાવાદીઓ 31 ડિસેમ્બરની ઉજવણી નહીં કરી શકે. જો કોઈપણ વ્યક્તિ રાત્રે 9 વાગ્યા બાદ ઘરની બહાર

Read More
ગાંધીનગરગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણી પંચ સત્તા પક્ષને ફાયદો થાય તેવી રીતે કામ કરે છે : વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય ચૂંટણી પંચને કરી ફરિયાદ

ગાંધીનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે વાતાવરણમાં ધીમે ધીમે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં તમામ પતંગોત્સવ રદ્દ કરાયા : રાજ્યની કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કારણે રાજ્યમાં આગામી મહીને યોજાનારા તમામ પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યાં છે. ગાંધીનગર ખાતે

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું પાછું ખેંચ્યું

ગાંધીનગર : ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મંગળવારના રોજ એકાએક રાજીનામુ આપી દેતા ભર શિયાળે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

Read More
ગુજરાત

કોરોનાને પગલે હવે દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ કરાયો રદ

રાજ્યમાં દિવાળીના તહેવાર દરમિયાન લોકોની બજારમાં ભીડ જામી હતી. ત્યાર બાદ રાજ્યમાં કોરોનાના કેસોમાં જબરદસ્ત વધારો થયો હતો. હવે દિવાળી

Read More
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરમાં આયુષ્માન ભારત પીએમ જય સેહત યોજનાની શરૂઆત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરમાં આયુષ્માન ભારત પીએમ જય સેહત યોજનાની શરૂઆત કરી. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાનારા આ પ્રોગ્રામમાં

Read More
ગાંધીનગરગુજરાત

અમદાવાદની સિમ્સ હોસ્પિટલે કોરોના દર્દીને લૂંટ્યો, AMCએ કરી લાલઆંખ

અમદાવાદ : કોરોનાની સારવારમાં નિયત દર કરતાં વધુ ચાર્જ વસૂલીને દર્દી પાસેથી ઉઘાડી લૂંટ ચલાવનાર અમદાવાદની સિમ્સ હોસ્પિટલ સામે એએમસીએ

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં શાળાઓ ખોલાશે ? શિક્ષણમંત્રીએ આપ્યું મોટું નિવેદન

અમદાવાદ : રાજ્યમાં શાળા ખોલવા બાબતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું શાળાઓ ખોલવાની જ છે, હાઇ પાવર કમિટીના નિર્ણય બાદ

Read More
ગુજરાત

મહાપુરુષનું મહાપ્રયાણ : રબારી સમાજના ગુરૂગાદી તરભના ધર્મ ગુરુ પૂ,બળદેવ ગીરીજી બાપુ બહ્મલીન થયા

અમદાવાદ : રાજ્યના સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી એવા તરભ સ્થિત વાળીનાથ અખાડાના મહંત બળદેવગિરી બાપુ બ્રહ્મલીન થયા છે ગઈકાલે તેઓની

Read More