ગુજરાતરાષ્ટ્રીય

લોકડાઉન પૂર્ણ થયા બાદ તબક્કાવાર લોકોને બહાર કાઢવા સંયુક્ત રણનીતિની જરૂર: PM મોદી

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેના જંગમાં તમામ લોકોએ સાથે મળીને લડાઈ લડવા અપીલ કરી હતી. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં 71 દર્દીઓની તબિયત સ્થિર, આગામી પાંચ દિવસ અગત્યના : જયંતી રવિ

ગાંધીનગર : ગુજરાતના આરોગ્ય સચિવ જયંતી રવિએ આજે કોરોનાની પરિસ્થિતિને લઈને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત માટે રાહતના સમાચાર

Read More
આંતરરાષ્ટ્રીય

ભયાનક દિવસો આવી રહ્યા છે : ટ્રમ્પ, અમેરિકામાં એક જ દિવસમાં 1 હજારથી વધુના મોત

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે તેઓ કોરોનાવાયરસના કેસો અને ચાઇના દ્વારા જાહેર કરવામાં આવતા મૃત્યુની સંખ્યાની

Read More
ગુજરાત

રાજ્યમાં પહેલી માસ કોરોન્ટાઈનની ઘટના, એક સાથે 54,000 લોકોને કોરોન્ટાઈન કરાયા

સુરત : સુરતમાં પહેલીવાર માસ કોરોન્ટાઈનની ઘટના બની છે. સુરતના રાંદેરના એક સાથે 54,000 લોકોને માસ કોરોન્ટાઇન કરાયા છે. કોઈ

Read More
રાષ્ટ્રીય

કોરોનાનો કહેર : પુત્રીએ માં-બાપ અને ભાઈ-ભાભીને ઘરમાંથી કાઢી મુક્યા.

કાનપુર : કોરોનાનો કહેર વધી રહ્યો છે. લોકો ડરના માર્યા ફફડી રહ્યા છે ત્યારે કાનપુરમાં એક ગજબ ઘટના પ્રકાશમાં આવી

Read More
ગાંધીનગરગુજરાત

CM રૂપાણી દ્વારા રાજ્યની રજીસ્ટર્ડ પાંજરાપોળ – ગૌશાળા માટે રૂ.૩૫ કરોડનું પેકેજ જાહેર, પશુ દીઠ રૂ.૨૫ સહાય દરરોજ અપાશે.

ગાંધીનગર : ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૬૫ લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠીત કામદારો, બાંધકામ કામદારો માટે ૬૫૦ કરોડ રૂપિયાનું પેકેજ

Read More
ગુજરાત

સિહોરની મોંઘીબાની જગ્યાના મહંત જીણારામબાપાની અપીલ, ઘરે રહો, આબાદ રહો, દરેક વ્યકિત સરકારને સહાય આપે

ભાવનગર : ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલી મોંઘીબાની જગ્યાના મહંત જીણારામ બાપુએ લોકોને લોકડાઉનનો અમલ કરવા અપીલ કરી છે. જીણારામબાપુએ જણાવ્યું

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં લોકડાઉનની કડક અમલવારી માટે 1526 વનવિભાગના અને 183 આરટીઓના કર્મચારીઓ પણ પોલીસ સાથે ફરજ બજાવશે : DGP શિવાનંદ ઝા

ગાંધીનગર : રાજ્ય પોલીસવડાશ્રી ઝાએ જણાવ્યું કે, દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનારા ગુજરાતના નાગરિકો અંગે કેન્દ્રીય એજન્સી દ્વારા મળેલી માહિતી

Read More
ગાંધીનગરગુજરાત

અંત્યોદય –પી.એચ.એચ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણનો રાજ્યમાં પ્રારંભ

ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસના સંક્રમણ સામે સતર્કતા રૂપે દેશભરમાં જાહેર થયેલા ર૧ દિવસના લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના અંત્યોદય-શ્રમજીવી

Read More
ગુજરાતરાષ્ટ્રીય

દિલ્હીના તબલીઘી જમાતના ધાર્મિક કાર્યક્રમમાં ભાવનગરના 17 અને સુરતના 76 લોકો ગયા હતા, એકનું મોત, SIT દ્વારા શોધખોળ.

અમદાવાદ: દિલ્હીમાં તબલીઘી જમાતના નિઝામુદ્દિન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગે ભારત સહિત વિવિધ 15 દેશના આશરે 1700 લોકો એકઠાં થયાં

Read More