આવતીકાલે વડાપ્રધાનના રાત્રે ૯.૦૦ કલાકે દીપ પ્રગટાવવાના આહ્વાનને સફળ બનાવવા નાગરિકોને રાજ્ય સરકારનો અનુરોધઃ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસની મહામારી અને તેના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં
Read More