ગાંધીનગરગુજરાત

આવતીકાલે વડાપ્રધાનના રાત્રે ૯.૦૦ કલાકે દીપ પ્રગટાવવાના આહ્વાનને સફળ બનાવવા નાગરિકોને રાજ્ય સરકારનો અનુરોધઃ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસની મહામારી અને તેના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં

Read More
ગાંધીનગરગુજરાત

અમદાવાદ સિવીલ હોસ્પિટલની કોરોના કોવિડ હોસ્પિટલમાં મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીએ ધમણ-૧ વેન્ટીલેટરનું કર્યુ નિરીક્ષણ :- મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગર : વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ ના રોગગ્રસ્તોને સારવાર દરમ્યાન શ્વાચ્છોશ્વાસ માટે અત્યંત જરૂરી વેન્ટીલેટરની વ્યાપક વૈશ્વિક માંગના તારણોપાય

Read More
ગાંધીનગરગુજરાત

સેવાના નામે રોડ પર ફરતાં લોકો પર પણ રોક લગાવાશે : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર લોકડાઉનની સ્થિતિમાં ગરીબો સુધી જમવાનું પહોંચે તેવા આશયથી સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો કે વ્યક્તિઓ પોતાના વાહનો સાથે રસ્તા ઉપર નીક‌ળીને

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ 105, અમદાવાદ, ભાવનગર અને ગાંધીનગરમાં વધ્યા કેસ.

ગાંધીનગર : રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 100થી વધી છે. આજે વધુ 10 કેસ રાજ્યભરમાં નોંધાયા છે. આજે કોરોના પોઝિટિવ

Read More
ગાંધીનગરગુજરાત

રાજ્યનું પોલીસ તંત્ર પોતાના પરિવારની ચિંતા કરવાના બદલે નિષ્ઠાથી ફરજ બજાવે છે, તેમને સહકાર આપીએ : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહજી જાડેજા

ગાંધીનગર : ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોક ડાઉનના ચુસ્ત અમલ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની

Read More
રાષ્ટ્રીય

એપ્રિલમાં કુલ 15 દિવસ બેંક બંધ રહેશે, બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે.

ન્યુ દિલ્હી : કોરોનાવાઈરસની મહામારીને કારણે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન ચાલી રહ્યું છે. તેના કારણે બેંકોમાં સ્ટાફની સંખ્યા

Read More
ગુજરાત

સરપંચોને PI કરતા પણ વધારે પાવર અપાયો, બહાર નિકળ્યાં તો સીધા જેલમાં જશો.

સુરત : સમગ્ર રાજ્યમાં હાલ લોકડાઉનની સ્થિતી છે. શહેરોમાં પોલીસ સજ્જડ બંધ પાળી રહી છે. જો કે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ

Read More
રમતગમતરાષ્ટ્રીય

PM મોદીએ સચિન, ગાંગુલી, કોહલી સહિત 40 ખેલાડીઓને 5 સંદેશ પહોંચાડવાની કરી અપીલ.

નવી દિલ્હીઃ પીએમ મોદીએ દેશની મુખ્ય ખેલની હસ્તિઓને કોરોના વિરુદ્ધ જંગમાં સાથે આવવાનો આગ્રહ કરતા કહ્યું કે, બીજા વિશ્વ યુદ્ધ

Read More
ગુજરાત

શું કોરોનાથી મરેલા વ્યક્તિની અંતિમક્રિયા કે દફનિવિધિથી ચેપ ફેલાય છે? આ રહ્યો સાચો જવાબ.

શું હકીકતમાં કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણથી મરનાર વ્યક્તિની ડેડબોડી બાળવાથી કે દફનાવવાથી COVID-19નું સંક્રમણ ફેલાય છે. આ વિશે

Read More
ગુજરાતરાષ્ટ્રીય

5 એપ્રિલ, રવિવારે સમગ્ર દેશ 9 વાગે અંધકારમય કોરોના સંકટને પરાજિત કરવા જ્યોત પ્રકાશિત કરે : PM નરેન્દ્ર મોદી

ન્યુ દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે કોરોનાની મહામારીને લઈને પ્રજા જોગ સંદેશ જાહેર કર્યો છે. નરેન્દ્ર

Read More