ગુજરાત

વિધાનસભા પેટા ચૂંટણીની સુરક્ષિત બેઠકો પર ભાજપના દિગ્ગજ નેતાઓની લાઈન

અમદાવાદ : ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળ્યા બાદ હવે પ્રદેશ નેતાગીરી પણ મુજવણમાં મુકાઈ છે કે, આખરે ટીકીટ કોને આપવી?

Read More
ગુજરાત

2જી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના ત્રણ કલાકના પ્રવાસે આવશે. 

અમદાવાદ: આગામી 2જી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના ત્રણ કલાકના પ્રવાસે આવશે. સાંજે છ વાગ્યાની

Read More
ગાંધીનગરગુજરાત

ભૂમાફિયાઓએ જમીન પચાવી, ખેડૂતે CM પાસે માંગ્યું ઇચ્છા મૃત્યુ.

ગાંધીનગરઃ દસક્રોઇના મુઠીયા ગામના ખેડૂતે ન્યાય ન મળતા મુખ્યમંત્રી (chief minister) સમક્ષ ઈચ્છા મૃત્યુની માગ કરતી હતી. આજે ખેડૂત દ્વારા

Read More
ગુજરાત

કોના બાપની દિવાળી ! સુરતમાં કોર્પોરેશનના શાસકો માટે 4.60 લાખના 4 iPhone ખરીદ્યા.

સુરત: મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રજાના પૈસે 4.60 લાખ રૂપિયાની કિંમતના ચાર મોબાઈલ ફોન ખરીદવામાં આવતા વિવાદ ઉભો થયો છે. મહાનગરપાલિકાને

Read More
ગુજરાત

વિધાનસભાની પેટાચૂંટણી માટે મુખ્ય પક્ષ કોંગ્રેસ અને ભાજપ બન્ને તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે શું NCP ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપની બી ટીમ છે?

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) 6 બેઠકો માટે ચૂંટણીનું (election) બિગુલ ફૂંકાઈ ગયું છે. રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષ એવા

Read More
ગાંધીનગર

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સે-૨૬ દ્વારા શનિવારના રોજ સર્વપિત્રી અમાવસ્યા દિવસે વિષ્ણુ-પૂજા-પિતૃતર્પણ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર : ગાંધીનગરના શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેક્ટર-૨૬ દ્વારા શનિવારના રોજ સર્વપિત્રી અમાવસ્યા દિવસે વિષ્ણુ-પૂજા-પિતૃતર્પણ કાર્યક્રમ સેકટર – ૨૭ના રંગમંચ ખાતે

Read More
ગાંધીનગર

સંસ્કૃતિ સંસ્થા દ્વારા મા આદ્યશક્તિના આગમન અવસરે ૨૮મી સપ્ટેમ્બરે ‘‘યા દેવી સર્વભૂતેષુ’’ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર : નવલી નવરાત્રી મા જગદંબાની આરાધનાનો અણમોલ અવસર આગામી તારીખ ૨૯મી સપ્ટેમ્બર ૨૦૧૯થી શરૂ થશે. મા આદ્યશક્તિને વધાવવા ‘‘યા

Read More
ગાંધીનગર

શનિવારે વાવોલમાં હેપ્પી યુથ ક્લબ દ્વારા “ત્રિવેણી આરોગ્ય” કાર્યક્રમનું આયોજન

Gandhinagar : “ત્રિવેણી આરોગ્ય” અંતર્ગત સિદ્ધનાથ મહાદેવ ખાતે “સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ”, “સ્વાસ્થ્ય વર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ” અને “હેપ્પી

Read More
ગુજરાત

પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે પોરબંદરથી સાબરમતી સુધીની 412 કિ.મી. ‘ગાંધી સંદેશ યાત્રા’ નું નેતૃત્વ પરેશ ધાનાણી કરશે

અમદાવાદ : પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર

Read More
રાષ્ટ્રીય

દિલ્હીમાં 24 રૂ કિલો મળશે ડુંગળી, કેજરીવાલે કરી રાહત આપવાની જાહેરાત

દિલ્હી : ડુંગળી એક વખત ફરી લોકોને રોવડાવી રહી છે. તેનાં વધતાં ભાવથી સામાન્ય જનતા પરેશાન છે. દેશમાં અલગ અલગ

Read More