ગુજરાત

ગુજરાતમાં સાબરમતી-ભાદર સહિત કુલ 13 નદીઓ પ્રદૂષિત

કોઈપણ નદીમાં પ્રદૂષણનું સ્તર ચકાસવા માટે બાયોકેમિકલ ઓક્સિજનની માંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાયોકેમિકલ ઓક્સિજનની માંગ પાંચ દિવસમાં એકત્ર કરાયેલા

Read More
ગુજરાત

કેન્દ્રના બજેટમાંથી પ્રેરણા લઈ ગુજરાતનું બજેટ રજૂ કરાશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

કેપિટલ ઈન્વેસ્ટમેન્ટમાં ૩૩ ટકા, આવાસ યોજનામાં ૬૬ ટકાનો વધારો કરાયો ગુજરાત તેનો સંપૂર્ણ લાભ લેશેઃ મુખ્યમંત્રીદેશના નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે

Read More
ગુજરાત

હવે આરબીઆઇની અદાણી સામે લાલ આંખ આરબીઆઇએ અદાણીને આપવામાં આવેલી લોન અંગે તમામ બેંકો પાસેથી માહિતી માગી

આરબીઆઇએ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (એઇએલ)ને આપવામાં આવેલી લોન અંગે તમામ બેંકો પાસેથી માહિતી માગી છે. જાકે આરબીઆઇના અધિકારીઓએ આ અંગે

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં કમિશનની લાલચમાં ગુજરાતના ત્રણ એજન્ટોએ ગુમાવ્યા ૧ કરોડ દિલ્હીથી આવ્યા હતા ‘કબૂતરબાજાના બાપ’

આજના સમયમાં લોકો વિદેશમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે, તો વિદેશ જવાના મોહમાં અવારનવાર છેતરપિંડીના બનાવો પણ સામે આવતા

Read More
રાષ્ટ્રીય

પંજાબમાંથી શિક્ષકો વિદેશ જતા હોય તો દિલ્હીથી કેમ નહીં? આપ સરકાર ફરી એલજી પર નારાજ

આમ આદમી પાર્ટી (આપ) સરકારે ફરી એકવાર દિલ્હીના એલજી વીકે સક્સેના પર શિક્ષકોને વિદેશ મોકલતા રોકવાનો આરોપ લગાવ્યો છે. પંજાબથી

Read More
ગુજરાત

અરવલ્લી:બાયડ માર્કેટ યાર્ડમાં ચુંટણીનો ધમધમાટ ત્રીપાંખિયો જંગ ખેલાવાના એંધાણ

અરવલ્લી જિલ્લાની રાજકીય પ્રયોગશાળા ગણાતા બાયડ તાલુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બાયડની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગલીયારાઓમાં ગરમાવો આવી ગયો

Read More
ગુજરાત

ઇડરના કૃષ્ણનગરમાં સમૂહલગ્નમાં 30 યુગલોને લગ્ન નોંધણી સર્ટિ. ઇસ્યૂ

નવ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા 36 મા સમૂહલગ્નનું આયોજન કરાયું હતુંઇડરના નેત્રામલી પંચાયતની હદમાં કૃષ્ણનગરમાં આવેલ નવ ગામ લેઉવા

Read More
ગુજરાત

વિજાપુર એપીએમસી ચૂંટણી નો માહોલ ગરમાયો ત્રણ મંડળી રદ્દ કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી

વિજાપુર તાલુકાની એપીએમસીની ચૂંટણીમાં કમલેશભાઈ પટેલ તેમજ રાજુભાઇ પટેલની મંડળીઓ મતદાન કે ઉમેદવારી ના કરી શકે તે માટે પૂર્વ ધારાસભ્ય

Read More
ગુજરાત

માલપુરના ક્રિષ્નાપુર પાટિયા પાસે એકાએક કાર પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો, એક મહિલાનું મોત, 4ને ગંભીર ઈજા

અરવલ્લી જિલ્લાના માલપુરના ક્રિષ્નાપુર પાટિયા પાસે એક કાર પલટી જવાની ઘટના સામે આવી છે. કૂતરા રસ્તાની વચ્ચે આવી જતા બ્રેક

Read More
ગુજરાત

આર્ટ્સ કોલેજ શામળાજીમાં G 20 સમિટ અંતર્ગત ‘ભારતીય સંસ્કૃતિ’ વિષય પર વ્યાખ્યાન યોજાયું

તાજેતરમાં શ્રી કે. આર. કટારા આર્ટસ કોલેજ, શામળાજીમાં કોલેજના પ્રિન્સીપાલ ડો અજય કે પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ‘ભારતીય સંસ્કૃતિ’ વિષય

Read More