ગાંધીનગર

ગાંધીનગર : કોરોના સંક્રમણમાં થયો ઘટાડો, આજે જિલ્લામાં નવા 99 કેસ નોંધાયા જ્યારે 10 દર્દીના મોત થયા

ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં થોડા દિવસોથી કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે આજે ગાંધીનગર જિલ્લામાં

Read More
આરોગ્યરાષ્ટ્રીય

PM મોદી થયા ભાવુક કહ્યુ- : બ્લેક ફંગસ નવો પડકાર, બાળકોને બચાવવા જરૂરી

વડાપ્રધાન મોદી એ શુક્રવારે કોરોના સંકટ (Corona Crisis in India)ને ધ્યાને લઈ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી (Varanasi)ના ડૉક્ટરો સાથે સીધો

Read More
ગાંધીનગર

સરકાર હવાઈ નિરીક્ષણ પછી જાગે અને સાગરખેડુ-ખેડુતો અને ગરીબોને ૧૦૦ ટકા વળતર ચુકવે : પરેશ ધાનાણીની માંગણી

રાજયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લાઓને તૌકતે વાવાઝોડાએ તબાહ કરી દીધા છે ત્યારે દેશના પ્રધામંત્રીશ્રી અને રાજયના મુખ્યમંત્રીશ્રી

Read More
ગાંધીનગર

ગાંધીનગરના મહાત્મા મંદિરની કોવિડ હોસ્પિટલ તૈયાર

ગાંધીનગર : ગાંધીનગરમાં આવેલ મહાત્મા મંદિરમાં તબક્કાવાર બેડની સંખ્યા ઘટાડી દઇ હવે 850 બેડની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલ તૈયાર કરી

Read More
ગાંધીનગર

ગાંધીનગર : દેશવાસીઓના આરોગ્ય શુભફલ પ્રાપ્તિ માટે હોમાત્મક લઘુરુદ્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર : ગાંધીનગરના કોલવડા ગામના પાટીદાર સમાજ દ્વારા ગ્રામવાસીઓ તથા દેશવાસીઓ ના આરોગ્ય શુભફલ પ્રાપ્તિ માટે હોમાત્મક લઘુરુદ્રયજ્ઞ નું આયોજન

Read More
મનોરંજન

सिंगर देव नेगी का नया गाना “मेन्टल” का पोस्टर हुआ रिलीज़, राजीव एस रुइया ने किया डायरेक्ट। 

एल्बम सॉन्ग “मेन्टल” का हुआ पोस्टर रिलीज़, मशहूर सिंगर देव नेगी ने दी अपनी आवाज़, डायरेक्टर राजीव एस रुइया के

Read More
રાષ્ટ્રીય

ચિપકો આંદોલનના પ્રણેતા અને પર્યાવરણવિદ સુંદરલાલનુ કોરોનાથી નિધન

નવી દિલ્હી ચિપકો આંદોલનના પ્રણેતા અને પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનુ કોરોનાથી સંક્રમિત થયા બાદ ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાં નિધન થયુ છે. તેઓ

Read More
ગાંધીનગર

પેટ્રોલ/ડીઝલમાં ભાવ વધારીને મોંઘવારી વધારવાનુ સરકારનું કાવતરું : આમ આદમી પાર્ટી

ગાંધીનગર : આમ આદમી પાર્ટી ગાંધીનગરથી જય વાઘેલાએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના

Read More
ગુજરાતરાષ્ટ્રીય

રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારથી 21 મે ને આતંકવાદ વિરોધી દિવસ મનાવાય છે

ભુજ : આતંકવાદ એ આજનાં વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં આતંકવાદીઓએ ૨૧ મે

Read More
ગુજરાત

S.T. નિગમના કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવા માંગ

એસ.ટી.નિગમના બે હજારથી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમીત બન્યા છે. જેમાંથી ૧૨૦ થી વધુ કર્મચારીઓના મોત કોરોનામાં થઇ ચૂક્યા છે. જેને

Read More