આરોગ્યગાંધીનગરગુજરાત

અમદાવાદ : એપોલો હોસ્પિટલ દ્વારા રૂ.1000 ચાર્જ લઇ વેક્સિન આપવાનો વિવાદ વધતા રાજ્ય સરકાર દ્વારા શું કરાઈ સ્પષ્ટતા, જાણો

અમદાવાદમાં રૂપિયા એક હજાર ચાર્જ લઇ વેક્સિન આપવાનો વિવાદ વધતા રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી, કે કેન્દ્ર સરકાર દ્વારા

Read More
ગુજરાત

સુરત : PI એ.પી.સલૈયાએ ફાર્મહાઉસમાં વિદાય સમારોહ યોજી પોલીસની આબરૂ કાઢી, કમિશનરે આપ્યા તપાસનાં આદેશ

સુરત : સુરતમાં રાત્રિ કર્ફ્યૂમાં ફાર્મ હાઉસમાં પી.આઇ. એ.પી. સલૈયાનો વિદાય સમારંભ યોજાયો હતો. વિદાય સમારંભમાં રાખવામાં આવેલા ડિનરમાં સોશિયલ

Read More
ગુજરાતરાષ્ટ્રીય

ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં ‘યાસ’ વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને મોરારીબાપુએ પાંચ લાખની સહાય મોકલી

યાસ વાવાઝોડું બુધવારે બપોરે બંગાળના જલપાઈગુડીએ ટકરાયું હતું. ત્યાર પછી વાવાઝોડું ઓડિશા પહોંચ્યું હતું. અહીં ભારે પવન સાથે વરસાદ પડ્યો.

Read More
ગુજરાત

લોકડાઉન હટ્યા બાદ સરકાર કરી શકે છે રાહત પેકેજની જાહેરાત

કોરોના મહામારીના કારણે આર્થિક પુનરુદ્ધાર પર મંડરાતા ખતરાને ધ્યાનમાં રાખીને સરકાર લોકડાઉનમાં ઢીલ બાદ તરત જ પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી શકે છે.

Read More
ગુજરાત

ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષા પહેલા આ વર્ષે ગુજકેટ : ફોર્મ હજુ ભરાયા નથી

અમદાવાદ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરાયેલી તારીખ મુજબ આગામી ૨૪મી જુને ગુજકેટ લેવામા આવનાર છે અને ૧૨ સાયન્સની મુખ્ય

Read More
આરોગ્યગાંધીનગર

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ સારવાર હેઠળ

ગાંધીનગરમાં મ્યુકોર માઇકોસિસના 26 દર્દી સારવાર લઇ રહ્યા છે. સિવિલના ઇએનટી સહિતના તબીબોની ટીમે બુધવારે 3 દર્દીનાં ઓપરેશન કર્યાં હતાં.

Read More
ગુજરાતવેપાર

વાવાઝોડાના લીધે રાજ્યમાં 80થી 100 માં કિલોએ વેચાતી કેસર કેરી હવે 4 થી 20 રૂ.માં વેચાઈ રહી છે.

ફળોના રાજા અને સૌરાષ્ટ્રની સોડમ ગણાતી કેસર કેરીને આ વર્ષે તાઉતે વાવાઝોડા અને કોરોના નડી ગયો. કોરોના મહામારીના કારણે નિકાસમાં

Read More
આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

રશિયાની રોશનફેટ કંપની 10 કરોડના ખર્ચે રાજકોટ સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે

કોરોનાની ઘાતક બીજી લહેર પુરી થતા હવે કોરોના પોઝિટિવ કેસો અને મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કોરોનાની

Read More