ગુજરાત

રાજયમાં સ્મશાનના કર્મચારીઓને મૃત્યુ પર મળશે રુપિયા 25 લાખની સહાય, CM રૂપાણી ની જાહેરાત

કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં અસર જોવા મળી રહી છે અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે. કોરોના

Read More
ગુજરાત

ગુજરાતમાં સૌરાષ્ટ્રના કાંઠે વાવાઝોડાનો ખતરો, તંત્ર એલર્ટ

કોરોનાની મહામારી વચ્ચે અરબી સમુદ્રમાં ઉદભવી રહેલાં વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર એલર્ટ બની છે. ટાઉતે નામનું વાવાઝોડુ કચ્છ અને સૌરાષ્ટ્રના

Read More
ગુજરાત

હાઇકોર્ટનો હુકમ છતાં સરકાર મોર્બિડ-કોમોર્બિડ દર્દીનો ડેટા જાહેર કરતી નથી

ગુજરાત હાઇકોર્ટના આદેશ પણ મ્યુનિ. તંત્ર માત્ર કોરોના થયેલા દર્દીઓ અને કોરોના સાથે અન્ય અગાઉના રોગ હોય તેવા દર્દીઓ વચ્ચેનો

Read More
રાષ્ટ્રીય

2થી 18 વર્ષની ઉંમરના લોકો પર થશે કોવેક્સિનની ટ્રાયલ

નવી દિલ્હી કોરોના વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈમાં વધુ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ

Read More
ગુજરાત

સુરતમાં ચોમાસુ ધાર્યા કરતા વહેલું શરૃ થવાનુ અનુમાન

 સુરત શ્રીલંકા અને હૈદરાબાદ વચ્ચે અરબી સમુદ્વમાં વાવાઝોડુ સક્રિય થતા મોન્સુન એકટીવી ઝડપી બનવાની સાથે આ વર્ષે ચોમાસાની વહેલી શરૃઆત

Read More
ગુજરાત

તબીબી શિક્ષકો-ડોક્ટરોની માંગણીઓ મુદ્દે અંતે નીતિન પટેલે પણ માન્ય રાખી

અમદાવાદ તબીબી શિક્ષકો-ડોક્ટરોની માંગણીઓને લઈને ઉભી થયેલી મડાગાંઠમા અંતે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય-નાણામંત્રી નીતિન પટેલ માન્યા છે અને તેઓએ આજે

Read More
ગુજરાત

આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓના સંબંધમાં ટૂંક સમયમાં નિર્ણય

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓના સંબંધમાં ટૂંક સમયમાં

Read More
ગુજરાતરાષ્ટ્રીય

જો તમારા બેન્ક ખાતામાં આટલા રુપિયા નહિ હોય તો તમને 4 લાખનો લાભ નહીં મળી શકે

કોરોનાકાળમાં બેન્ક ખાતામાં કમ સે કમ 342 રુપિયાનું બેલેન્સ રાખજો, નહીંતર 4 લાખ રુપિયાનો લાભ (PMJJBY PMSBY Scheme)મળી શકશે નહીં.

Read More
ગુજરાત

આવતીકાલે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલાં આવતીકાલે શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે. મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા

Read More
ગુજરાત

રાજકોટમાં વૃક્ષપ્રેમીએ એક એકર જમીનમાં 3 હજાર વૃક્ષ વાવી ઓક્સિજન પાર્ક બનાવ્યો

કોરોના સમયમાં ઓક્સિજનની કટોકટી લોકોને પર્યાવરણનું ખાસ્સું મહત્વ સમજાવી જાય છે, વૃક્ષો વાવો અને શુદ્ધ ઓક્સિજન મેળવો તે સુત્ર દરેક

Read More