ગાંધીનગર

10 એપ્રિલ બાદ પણ સ્કૂલો ખૂલવાની શક્યતાઓ નહિવત્, ઓનલાઇન જ ભણવું પડશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં સંક્રમણ બેકાબૂ થયું છે; ત્યારે સરકારે રાજ્યનાં આઠ

Read More
ગુજરાત

કોરોનાકાળમાં 3 સ્ક્રીન પર ફિલ્મ દર્શાવતા મલ્ટીપ્લેક્સને કરાયુ બંધ

સુરતઃ સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવા છતા, મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં ફિલ્મ દર્શાવવામાં આવી રહી છે. મલ્ટી પ્લેક્સ  થિયેટરમાં ફિલ્મો દર્શાવવામાં

Read More
ગુજરાત

સુરતના અડાજણ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાનો પ્રવેશ, ભક્તો માટે પ્રવેશ બંધ

સુરત : ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાંથી કોરોનાના કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. સુરતના Surat અડાજણ વિસ્તારના BAPS મંદિરના

Read More
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાનાં 81,398 નવા કેસો, છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ કેસો

દેશમાં કોરોનાને કારણે પરિસ્થિતી વધુ ખરાબ થઈ રહી છે. ગુરુવારે, 81,398 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, 50,384 દર્દીઓ સ્વસ્થ

Read More
ગુજરાત

દિલ્હીમાં કોરોનાનું તાંડવ : CM કેજરીવાલે બોલાવી ઈમરજન્સી બેઠક

દિલ્હીમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં 2790 નવા કેસ આવ્યા છે. ત્યારે 9 લોકોના મોત થયા છે.  દિલ્હીમાં કુલ

Read More
ગુજરાત

અમદાવાદની IIMમાં વધુ 15 કેસ પોઝિટિવ, કેમ્પસમાં કુલ ૧૧૭થી વધુ એક્ટિવ કેસ

શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના રોગચાળાએ માથું ઉંચક્યું છે અને દરરોજ કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ

Read More
ગુજરાત

સૌરાષ્ટ્રના તીર્થધામ ચામુંડા મંદિર ચોટીલામાં પણ રોપ-વે બનશે

અમદાવાદ સૌરાષ્ટ્રના સુપ્રિસદ્ધ તીર્થ ચામુંડા ધામ ચોટીલામાં પણ હવે રોપ-વે બનશે. મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા વિધાનસભામાં આ જાહેરાત કરવામા આવી

Read More
ગુજરાત

કોરોનાની ઘાતકી અસરને લઇ આણંદના મલાતજ, પણસોરામાં અને ચાંગામાં સ્વૈચ્છિક લોકડાઉન

આણંદમાં સામાન્ય ચૂંટણીઓ બાદ કોરોના કાળ બની વિસ્તરી રહ્યો છે. કોરોનાની ઘાતકી અસરને લઈ મૃત્યુ આંક વધી રહ્યો છે. ગ્રામ્ય

Read More
ગાંધીનગર

ગાંધીનગર મનપા વિસ્તારમાં 51 કોરોના કેસ, 6 મોત છતાં આ લોકોને ચૂંટણી લડવી છે

જિલ્લામાં ગુરુવારે કોરોનાના કુલ 54 કેસ તથા કુલ 9 મૃત્યુ થયાં છે. ગાંધીનગર મનપાની ચૂંટણીને હવે 16 દિવસ બાકી રહ્યા

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

રાજયમાં બેફામ વધી રહેલા કેસને લઈ સીએમ રુપાણીએ લીધો વધુ એક નિર્ણય

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને કચ્છ જેવા જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં વસેલા પરપ્રાંતિય શ્રમિકો-લોકોને પણ ઝડપથી કોરોના-કોવિડ-19 વેકસીનેશનમાં

Read More