ahemdabad

ahemdabadગુજરાત

ઇસ્કોન બ્રિજ કેસ: તથ્યએ કરેલ વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી

ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કાર બેફામ હંકારી નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર તથ્યએ કરેલ વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

Read More
ahemdabadગાંધીનગરગુજરાત

અયોધ્યા રામ મંદિર મહોત્સવને લઈ ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા પર બાજ નજર

ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અનુસંધાનમાં ગુજરાતના તમામ શહેરોમાં હજારોની સંખ્યામાં શોભાયાત્રાથી માંડીને આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રવિવારે

Read More
ahemdabadગુજરાત

મીઠા પોથી ધરાવતા અગરિયાઓને કચ્છના નાના રણમાં મીઠું પકવવા દેવા હાઇકોર્ટનો હુકમ

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને પ્રવેશ માટે વન વિભાગ દ્વારા રોક લગાવાતા 51 જેટલા અગરિયાઓએ સંયુક્તરીતે ગુજરાત હાઈકોર્ટમાં રિટ

Read More
ahemdabadગુજરાત

રામ મંદિર પ્રતિષ્ઠા: અમદાવાદ મ્યુનિ. શિક્ષક મંડળે 22 તારીખે રાજ્યની શાળામાં રજા જાહેર કરવા CMને લખ્યો પત્ર

સમગ્ર દેશ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માટે તૈયારી કરી રહ્યો છે ત્યારે રાજ્યની તમામ શાળાઓમાં 22 જાન્યુઆરીના રોજ  રજા

Read More
ahemdabadગુજરાત

વન નેશન, વન ચલાન અભિયાન શરૂ: અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં ટ્રાફિક નિયમનો ભંગ પડશે મોંઘો

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં વન નેશન, વન ચલાન અભિયાનની શરૂઆત કરાઇ છે. જેમાં 90 દિવસમાં દંડ નહીં ભરે તો ટ્રાફિક

Read More
ahemdabad

રામોલ હાથીજણ વોર્ડના ભાજપના સંગઠન મંત્રી પર 6 શખ્સોએ કર્યો હુમલો

રામોલ હાથીજણ વોર્ડના ભાજપના સંગઠન મંત્રી અમરજીતસિંહ રાજપૂત પર 6 શખ્સોએ મળીને છરાથી હુમલો કર્યો હતો. લાઉડ સ્પિકર વગાડવાને લઇને

Read More
ahemdabadગુજરાત

બહેનનું નિધન થતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આજના તમામ કાર્યક્રમો કરાયા રદ્દ

અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર લઈ રહેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બહેન રાજેશ્વરીબેનનું આજે નિધન થયું છે. આ કારણસર

Read More
ahemdabadગુજરાત

કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લેતા મુખ્યમંત્રી પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી

Read More
ahemdabad

ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ વિભાગના રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વકતૃત્વ સ્પર્ધામાં યોજાઈ

ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા વિકસિત ભારત 2047 અંતર્ગત સેવ

Read More
ahemdabad

ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખા દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી

ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાના દ્વારા ઉપાસનામાં સ્વામી વિવેકાનંદ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી તેમાં વિદ્યાર્થિની રિનાબેન એ

Read More