ગાંધીનગર

ગાંધીનગર

ગાંધીનગર RTO દ્વારા ટુ અને ફોર વ્હિલરની જૂની સિરીઝ માટે ઇ ઓકશનનું આયોજન

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે અત્રેની કચેરીમાં એઆરટીઓ ગાંધીનગર કચેરી દ્વારા ટુ વ્હિલરની

Read More
ગાંધીનગર

ઠક્કરબાપાની જન્મજયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

‘ઠક્કરબાપા’ના હૂલામણા નામથી જાણીતા શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને કૃષિ મંત્રી રાઘવજીભાઈ

Read More
ગાંધીનગરગુજરાત

GSSSBનો સૌથી મોટો નિર્ણય: હવેથી પરીક્ષા સંપૂર્ણપણે પેપરલેસ રહેશે

GSSSB દ્વારા પરીક્ષાઓને લઈ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મળેલી જાણકારી અનુસાર હવે ગૌણ સેવા અંતર્ગત પરીક્ષા આપતા ઉમેદવારોએ

Read More
ગાંધીનગરગુજરાત

કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતર મુદ્દે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

રાજ્યમાં માવઠામાં નુકસાનીને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સરવે થયા બાદ ખેડૂતોને સહાય

Read More
ગાંધીનગરગુજરાત

માવઠાથી ખેડૂતો બરબાદ-દેવાદાર થયા, સરકાર સહાય આપે: કોંગ્રેસ

રાજ્યમાં છેલ્લા બે દિવસ દરમિયાન થયેલા માવઠાથી ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. તથા ખેડૂતોના શિયાળુ પાકોને લઇ થયેલા

Read More
ahemdabadગાંધીનગર

રાજ્યમાં હવે માવઠાની શક્યતા નહી, ઠંડીમાં વધારો થશે: હવામાન વિભાગ

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ થયેલા માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેને કારણે હવે નુકસાનને લઈ વળતરની

Read More
આરોગ્યગાંધીનગરગુજરાત

ચીનમાં નવી શરૂ થયેલી બીમારીને લઇ રાજ્ય આરોગ્ય વિભાગે સાવચેતી રાખવા પરિપત્ર કર્યો જાહેર

ચીનમાં નવી શરૂ થયેલી બીમારીને લઇ રાજ્યનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે અને રાજ્યના આરોગ્ય કમિશનરે પરિપત્ર જાહેર કરી સમગ્ર

Read More
ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

જાપાન પ્રવાસે ગયેલા મુખ્યમંત્રીએ કમોસમી વરસાદની કરી સમીક્ષા, મૃતકોના પરિજનોને સહાય આપવા સૂચના

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાસે છે. તે દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદે એન્ટ્રી કરી છે. કમોસમી વરસાદ થતાં ચારેકોર ઠંડક

Read More
ગાંધીનગર

મો. રફી સાહેબની જન્મજયંતિને લઈ કરાઓકે સંગીત સ્પર્ધાનું આયોજન, ઓડીસન રાઉન્ડ માટે કરો સંપર્ક

મહાન પાશ્વગાયક સ્વશ્રી. મો. રફી સાહેબની ૯૯મી જન્મ-જયંતિ નિમીતે સ્વરાંજલી આપવા માટે શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો આયોજીત “મેરી આવાઝ સુનો”

Read More