ગાંધીનગર

ગાંધીનગર

IIT પાલજ ખાતે વિશ્વ કક્ષાની લેબોરેટરી ઉભી કરવામાં આવી

ફાયર ડોર, ફાયર વોલ, ડેમ્પર્સ, ફાયર કર્ટેન્સ, ડોર હાર્ડવેર, હોરીઝોન્ટલ થ્રુ પેનિટ્રેશન ફાયરસ્ટોપ્સ અને 3/3 મીટર સુધીના સેમ્પલ સાઈઝના અન્ય

Read More
ગાંધીનગરગુજરાત

ન્યુ લાઇફ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્ટેપ અપ રમતોત્સવ – ૨૦૨૨ યોજાયો

તાજેતરમાં ન્યુ લાઇફ ઇન્ટરનેશનલ સ્કૂલ, કોલવડા ખાતે ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન – મિલાપ ટાટારિઆ દ્વારા સ્ટેપ અપ રમતોત્સવ – ૨૦૨૨ નું

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરના એક પણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી.

પાટનગર ગાંધીનગરમાં સરકાર બેઠી હોવા છતાં ગાંધીનગરને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મળતું નથી તે જિલ્લાની કમનસીબી છે. અગાઉ વર્ષ 1998માં ગાંધીનગરના વાડીભાઈ

Read More
ગાંધીનગરગુજરાત

કરોડોનો ખર્ચ કરતી કોર્પોરેશન પાસે સફાઈના પૂરતા સાધનો નથી

ગાંધીનગર કોર્પોરેશનમાં 2013 થી 95 સફાઈ કર્મચારીઓને કાયમી ધોરણે સામેલ કરવામાં આવ્યા છે. જેમને શહેરના ચોક્કસ વિસ્તારોમાં સફાઈની કામગીરી સોંપવામાં

Read More
ગાંધીનગરગુજરાત

ગુજરાતની નવી સરકારમાં 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બની છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલે

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં આજે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે

વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે 156 બેઠકો પર જંગી જીત મેળવી છે અને હવે નવી સરકાર બનાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી

Read More
ગાંધીનગરગુજરાત

રાજધાનીના વીઆઈપી જ-રોડ પર પ્રવેશ પ્રતિબંધનો આદેશ

ગુજરાતમાં નવી સરકારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલના નામની સર્વાનુમતે જાહેરાત કર્યા બાદ ભાજપ દ્વારા નવી

Read More
Uncategorizedગાંધીનગરગુજરાત

કેન્સરથી મૃત્યુમાં ગુજરાત નવમાં સ્થાને, એક વર્ષમાં જ ૪૦ હજારથી વધુના મૃત્યુ

ગાંધીનગર : મેડિકલ સાયન્સ સતત હરણફાળ ભરી રહ્યું હોવા છતાં કેન્સરના વધતા જતા કેસ અને તેની ઘાતકતા હજુ પણ ચિંતાનો

Read More
ગાંધીનગર

શ્રી ગાંધીનગર દશનામ ગોસ્વામી સમાજનો સ્નેહમિલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર શહેર દશનામ ગોસ્વામી સમાજના જ્ઞાતિબંધુઓને જણાવવાનું કે આગામી ટુંક સમયમાં સમાજનો સ્નેહમિલન અને ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવનાર છે.

Read More
ગાંધીનગરગુજરાત

ડૉ.જશવંત રાઠોડનું સંશોધન: સામ્રાજ્યવાદ થી રામરાજ્યવાદ તરફ લઈ જતી આજની મોદી સરકારના જનહિત કાર્યક્રમો તથા લોક કલ્યાણની યોજનાઓમાં ગાંધીજીનો પ્રભાવ

આઈજીઆઈ ગ્લોબલ પબ્લિકેશન દ્વારા માર્ચ-એપ્રિલ 2023 માં વૈશ્વિક સાતત્યપૂર્ણ માનવીય વિકાસ નામનું એક આંતરરાષ્ટ્રીય પુસ્તક પ્રકાશિત થવાનું છે. આ પુસ્તકમાં

Read More